બિહાર ચૂંટણી પરિણામઃ સરસાઈ બાદ CM વિશે બદલાઈ રહ્યો છે BJPનો મૂડ, જાણો શું કહ્યુ
મત ગણતરીના રૂઝાનને જોઈએ તો સાફ દેખાય છે કે આ વખતે મુખ્યમંત્રી બનવા માટે નીતિશ કુમાર મજબૂત દાવો રજૂ નહિ કરી શકે.
નવી દિલ્લીઃ બિહાર વિધાનસભા ચૂંટણીમાં નીતિશ કુમારની આગેવાનીવાળા એનડીએ ગઠબંધનને અત્યાર સુધીની મતગણતરીમાં બહુમત મળતો દેખાઈ રહ્યો છે પરંતુ નીતિશ કુમાર માટે આ ચૂંટણી બહુ સારી નથી રહી. અત્યાર સુધીની મત ગણતરીના રૂઝાનને જોઈએ તો સાફ દેખાય છે કે આ વખતે મુખ્યમંત્રી બનવા માટે નીતિશ કુમાર મજબૂત દાવો રજૂ નહિ કરી શકે. તેમણે માત્ર ભાજપ પર નિર્ભર રહેવુ પડશે એટલુ જ નહિ ભાજપથી પડકાર પણ મળી શકે છે.

અત્યાર સુધી ભાજપ નેતા જેડીયુની સીટ ઓછી હોવા પર પણ નીતિશ કુમારને જ મુખ્યમંત્રી બનાવવાની વાત કરતા રહ્યા છે પરંતુ હવે જ્યારે વાસ્તવમાં ભાજપ મોટા ભાઈ તરીકે જોવા મળી રહી છે તો જોવાનુ એ રહેશે કે ભાજપ પોતાનુ વચન પૂરુ કરશે કે નીતિશ માટે હવે મુશ્કેલ થવાનુ છે.
ભાજપ નેતા કૈલાશ વિજયવર્ગીયએ ભાજપનો સ્ટ્રાઈક રેટ આગળ હોવાના કારણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફેક્ટર ગણાવ્યુ. એનડીટીવી સાથે વાતચીતમાં કૈલાશ વિજયવર્ગીયએ કહ્યુ કે 'અત્યાર સુધી નીતિશ કુમાર જ મુખ્યમંત્રીનો ચહેરો છે સાંજ થવા સુધી પરિણામ આવવા દો પછી જોઈએ છે.'
-
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે










Click it and Unblock the Notifications
