રાજ્ય પુનર્રચના પંચની પુનર્રચના કરવામાં આવે : ભાજપ

તેમણે જણાવ્યું કે "કાશ, જે યુવાનોએ અલગ તેલંગાણા રાજ્ય માટે પોતાની કુરબાની આપી તેઓ પણ તેની પુનર્રચનાને જોઇ શક્યા હોત. અમને તેનું દુ:ખ છે. આવું એટલા માટે થયું કારણ કે આ અંગેનો નિર્ણય સમયસર લઇ શકાયો નથી."
વિવિધ જૂથો દ્વારા અલગ રાજ્ય બનાવવા અંગે ઉઠેલી માંગણીઓ અંગે રાજનાથ સિંહે જણાવ્યું કે "નવા રાજ્ય પુનર્રચના પંચની પુનર્રચના થવી જોઇએ જેથી તે સામાજિક અને આર્થિક સ્થિતિ પર વિસ્તારથી રિપોર્ટ આપે. આ માટે બધા જ રાજકીય પક્ષો સાથે વાત કરીને કેન્દ્રએ રાજ્ય પુનર્રચના પંચની પુનર્રચના કરવા અંગેનો નિર્ણય લેવો જોઇએ."
ભાજપના નેતાઓનું કહેવું છે કે રાજ્ય પુનર્રચના પંચની પુનર્રચના કરવાથી અલગ રાજ્યોની તમામ દરખાસ્તો પર વિચાર કર્યા બાદ સંસદમાં તે અંગે વ્યાપક ચર્ચા કરીને અંતિમ નિર્ણય લેવામાં આવશે.
More From
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
