ભાજપે 'રામ' જેઠમલાણીને ફટકર્યો છ વર્ષનો વનવાસ

રામજેઠમલાણી હાલમાં રાજ્ય સભાના સાંસદ હતા. તેમને ગત વર્ષે નવેમ્બર મહિનામાં પાર્ટીમાંથી સસ્પેંડ કરવામાં આવ્યાં હતા. તે દરમિયાન તેમને પાર્ટીની ખૂબ જ ટીકા કરી હતી અને કેટલાક મુદ્દાઓને લઇને તેમને પાર્ટીનો ઘેરાવો કર્યો હતો. પાર્ટીના પૂર્વ અધ્યક્ષ નિતિન ગડકરીની કંપનીમાં કથિત નાણાંકીય હેરાફેરી મુદ્દે તેમને આકરા પ્રહારો કર્યા હતા.
રામ જેઠમલાણી પોતાની પાર્ટી નેતૃત્વના વિરૂદ્ધ પહેલાંથી જ નારાજગી વ્યક્ત કરી ચૂક્યાં છે. નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવાને લઇને તેમના સમર્થનમાં રામ જેઠમલાણીએ રાગ છેડ્યો હતો. અને ત્યારબાદ સીબીઆઇ નિર્દેશક રંજીત સિંહાની નિમણૂક મુદ્દે નિવેદન આપી રામ જેઠમલાણી પોતાની પાર્ટી માટે ગળાની હડ્ડી બની ગયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત 25 નવેમ્બરના રોજ રામ જેઠમલાણીને પાર્ટીમાંથી સસ્પેંડ કરવામાં આવ્યાં હતા. આ સસ્પેન્શન રામ જેઠમલાણીના તે નિવેદન બાદ કરવામાં આવ્યું હતું જેમાં તેમને સીબીઆઇ નિર્દેશકની નિમણૂકને યોગ્ય ગણાવી હતી. આ ઉપરાંત તેમને પાર્ટી નેતૃત્વને કાર્યવાહી કરવા માટે પણ પડકાર ફેંક્યો હતો. જો કે રામ જેઠમલાણીએ સીબીઆઇ નિર્દેશક રંજીત સિંહાની નિમણૂકની ટીકા કરવા માટે બદલ પોતાની પાર્ટી પર હુમલો કર્યો હતો. આ વરિષ્ઠ વકિલે પૂર્તિ સમૂહમાં નાણાંકીય અનિયમિતતાનો મુદ્દો સામે આવ્યા બાદ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ નિતિન ગડકરી પણ નિશાન તાક્યું હતું.
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
