બીજેપીનું 17થી 30 જૂન સુધી જેલ ભરો આંદોલન

પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને કેન્દ્રીય કાર્યક્રમ અમલીકરણના સંયોજક મુક્તાર અબ્બાસ નકવીએ આ જાણકારી આપી. તેમણે જણાવ્યું કે આ દરમિયાન 25 અને 26 જૂન ભારતીય લોકતંત્રના ઇતિહાસનો એ કાળો દિવસ હતો જ્યારે કોંગ્રેસે દેશમાં ઇમરજન્સી લગાવીને લોકતાંત્રિક અને સંવૈધાનિક મૂલ્યોની હત્યા કરી દીધી હતી. નકવીના અનુસાર 25 અને 26 જૂનના રોજ દેશના મોટાભાગના સ્થળો પર સત્યાગ્રહ અને જેલભરો આંદોલન થશે જેમાં પાર્ટીના વરિષ્ઠ નેતા ભાગ લેશે.
17 જૂનથી ચાલુ થનારા આ આંદોલનમાં રાજનાથ સિંહ, સુષમા સ્વરાજ, મુરલી મનોહર જોશી, એમ વેંકૈયા નાયડૂ, નિતિન ગડકરી સહિત પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતા અલગ અલગ સ્થાનો પર જેલ ભરો આંદોલનનું નેતૃત્વ કરશે.
પાર્ટી અનુસાર ભાજપાના પ્રદેશ પ્રભારી, બધા જ સાંસદ, વિધાયક અને અન્ય લોકપ્રતિનિધિ પોતપોતાના રાજ્યોમાં સત્યાગ્રહ આંદોલનમાં ભાગ લેશે. નકવીએ જણાવ્યું કે ભાજપા શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને રાજ્ય સરકારના મંત્રિઓને સત્યાગ્રહ આંદોલનથી અડગા રાખવામાં આવ્યા છે.
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી




Click it and Unblock the Notifications
