For Daily Alerts
ભાજપા સરકાર આવી તો મહિલાઓને આપીશું અનામત: રાજનાથ સિંહ
રાજનાથ સિંહે વધુમાં જણાવ્યું કે રાજધાનીમાં મહિલાઓ પર જઘન્ય અપરાધ થઇ રહ્યા છે, તથા આનાથી મોટું કલંક કંઇ ના હોઇ શકે. કમોબેશ આ જ સ્થિતિ ઉત્તર પ્રદેશની છે. તેમણે જણાવ્યું કે નૈતિક મૂલ્યોનો ભંગ થઇ રહ્યો છે અને સંસ્કૃતિનું સ્વરુપ બગડી રહ્યું છે. દેશમાં આજે સાસ્કૃતિક પુર્નજાગરણની જરૂરિયાત છે.
આની સાથે શૈક્ષણિક નીતિઓમાં પરિવર્તનની જરૂરિયાત છે જે ભાજપા જ કરી શકે છે. વર્તમાન સરકાર સરકાર પાસે આની અપેક્ષા ના કરી શકાય કારણ કે નીતિયો ગઢનારાઓ પોતે પ્રધાનમંત્રી કાર્યાલય ભ્રષ્ટાચાર તથા ગોટાળાઓમાં આરોપિત છે. સીબીઆઇ તેના અધિકારીઓ સાથે પૂછપરછ કરી રહી છે.
English summary
If BJP make government than we will give 33 percent reservation to women said Rajnath Singh.
Story first published: Sunday, June 30, 2013, 11:58 [IST]