તો ગુજરાત રમખાણોમાં સામેલ હતી ભાજપ, યોગી આદિત્યનાથનું વિવાદિત નિવેદન
ગોરખપુર, 13 નવેમ્બર: હમણાં થોડા મહિના પહેલાં લવ જિહાદના માધ્યમથી દેશના રાજકારણમાં હડકંપ મચાવનાર સાંસદ યોગી આદિત્યનાથ હવે ભાજપ માટે લાગે છે કે મોટા નુકસાનની તૈયારી કરી ચૂક્યાં છે.
આ વખતે યોગી આદિત્યનાથે જે નિવેદન આપ્યું છે તેમાં તેમણે અપ્રત્યક્ષ રીતે ગુજરાત રમખાણોમાં ભાજપ સામેલ હોવાની પુષ્ટિ કરી દિધી છે. યોગી આદિત્યનાથ જે ગોરખપુરથી સાંસદ છે, તેમણે સમાજવાદી પાર્ટીના આઝમ ખાન સાથે જોડાયેલો એક પ્રશ્ન પૂછવામાં આવ્ય. તેના પર તેમણે જવાબ આપ્યો કે આખમ ખાનને ગુજરાતના મુસલમાનો પાસેથી શિખામણ લેવી જોઇએ.

યોગી આદિત્યનાથે ધમકી આપવાના અંદાજમાં કહ્યું કે આઝમ ખાન પાસે પણ ગુજરાતના મુસલમાનોની માફક કોઇ બીજો વિકલ્પ બચશે નહી. આઝમ ખાને નવ નવેમ્બરના રોજ ઉત્તર પ્રદેશના કાનપુરમાં નિવેદન આપ્યું હતું કે એક સાચો નેતા કોઇપણ જાતિ અથવા સમુદાયનો હોતો નથી પરંતુ તે તો દેશના દરેક સમુદાયને એક નજરથી જુએ છે.
આઝમ ખાનના અનુસાર તે પણ એક નેતા છે. સાચા નેતાની ખાસિયત છે કે તે દરેક જાતિના લોકોની સાથે સમાન વર્તન કરે. યોગી આદિત્યનાથે થોડા દિવસો પહેલાં જ આઝમ ખાનને તેમના નિવેદનના લીધે 'કાગડા'ની ઉપમા આપી હતી. તેમણે અહીં સુધી આઝમ ખાને પાકિસ્તાન જવાની સલાહ આપી દિધી હતી.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના









Click it and Unblock the Notifications
