મોદી 20મીએ નેતા ચૂંટાશે, સીએમની પસંદગી માટે ગહેલોત-માથુર નિરીક્ષક
નવી દિલ્હી, 17 મેઃ 16મી લોકસભા ચૂંટણીમાં શુદ્ધ બહુમતિ મેળ્યા બાદ પક્ષના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દિલ્હી પહોંચ્યા હતા. દિલ્હી એરપોર્ટ અને ભાજપ મુખ્યાલય ખાતે નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યા બાદ ભાજપની સંસદીય બેઠકનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ બેઠકમાં નરેન્દ્ર મોદી ઉપરાંત, લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, રાજનાથ સિંહ, સુષમા સ્વરાજ અને નીતિન ગડકરી હાજર છે. બેઠકમાં રાજનાથ સિંહે જાહેર કર્યું છેકે , 20મી તારીખે સંસદીય દળની બેઠક મળશે. આ બેઠકમાં નેતાની પસંદગી કરવામાં આવશે. 20મી મેના રોજ શપથની તારીખ નક્કી કરવામાં આવશે. આ તકે તેમણે કહ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રીની પસંદગી ગામે થાવરચંદ ગેહલોત નિરિક્ષક તરીકે જશે.
દિલ્હી એરપોર્ટ મોદી પહોચ્યાં ત્યારે તેમનું એરપોર્ટ પર જ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહ સાથે નીતિન ગડકરી અને અનંત કુમાર સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા. એરપોર્ટ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યા બાદ નરેન્દ્ર મોદીનો કાફલો ભાજપ કાર્યલાય તરફ આગળ વધ્યો હતો. ભાજપનો કાફલો જે-જે સ્થળેથી પસાર થઇ રહ્યો હતો, ત્યાં મોટીમાત્રામાં ભાજપના કાર્યકર્તાઓ અને દિલ્હીવાસીઓ હાજર રહ્યાં હતા. કાફલો જ્યાંથી પસાર થઇ રહ્યો હતો, ત્યાં હર હર મોદીના નારા ગુંજી ઉઠ્યા હતા. ભાજપ મુખ્યાલય ખાતે પહોંચ્યા બાદ મોદીએ કાર્યકર્તાઓને સંબોધ્યા હતા અને આ જીતનો શ્રેય કાર્યકર્તાઓને આપ્યો હતો. ભાજપ મુખ્યાલય ખાતે મોદી-મોદીની ગુંજો ઉઠી હતી. મોદી પર ફૂલોથી વરસાદ કરવામાં આવ્યો હતો.
રાજનાથ સિંહે કહ્યું કે, આજે બેઠક બોલાવવામાં આવી હતી, તેમાં સૌથી પહેલા પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા મોદીનું અભિવાદન કરવામાં આવ્યું છે. તેમણે જે મહેતન આ ચૂંટણી પ્રચારમાં કરી છે, એક દિશા આપી છે તેની બોર્ડે સરાહના કરી છે. કાર્યકર્તાઓને અભિનંદન પાઠવું છું. હું સમસ્ત દેશવાસીઓને અભિનંદન પાઠવું છું કે જેમણે આટલું મતદાન કરીને ભાજપને અને એનડીએને પૂર્ણ બહુમતિ આપી. પહેલીવાર કોઇ પક્ષે ભારતમાં કોંગ્રેસ સિવાય પોતાનું રાજકીય કદ વધાર્યું છે તો તે ભાજપ છે, તેનો શ્રેય દેશવાસીઓને જાય છે. રાજનાથ સિંહે વધુમાં કહ્યું કે, 20મી તારીખે સંસદીય દળની બેઠક મળશે. આ બેઠકમાં નેતાની પસંદગી કરવામાં આવશે. 20મી મેના રોજ શપથની તારીખ નક્કી કરવામાં આવશે. આ તકે તેમણે કહ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રીની પસંદગી ગામે થાવરચંદ ગેહલોત નિરિક્ષક તરીકે જશે.
ઉષ્માભર્યા સ્વાગત બદલ દિલ્હીનો આભારી
દિલ્હીમાં અભૂતપૂર્વ પરિણામ આપ્યું છે. હું દિલ્હીના મતદાતાઓને હૃદય પૂર્વક અભિનંદન પાઠવું છું, કે જેમણે ભાજપના તમામ ઉમેદવારોને વિજયી બનાવ્યા. હું અહીના કાર્યકર્તાઓને અભિનંદન પાઠવું છું. તેઓ માનતા હતા કે દિલ્હી ક્યારેય ઉભૂ નહીં થાય, કાર્યકર્તાઓ એ પોતાના પરસેવાથી દિલ્હીમાં કમળ ખિલાવી દીધું, તેથી એક નવા તમે બધા શુભેચ્છાના પાત્ર છો. તમે એરપોર્ટથી અહીંયા સુધી જે ઉષ્માપૂર્ણ સ્વાગત કર્યું છે, તેનો હું આભારી છું.

દિલ્હીમાં નરેન્દ્ર મોદી, ભાજપમાં ઉત્સાહ
16મી લોકસભા ચૂંટણીમાં શુદ્ધ બહુમતિ મેળ્યા બાદ પક્ષના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દિલ્હી પહોંચ્યા હતા. દિલ્હી એરપોર્ટ અને ભાજપ મુખ્યાલય ખાતે નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યા બાદ ભાજપની સંસદીય બેઠકનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ બેઠકમાં નરેન્દ્ર મોદી ઉપરાંત, લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, રાજનાથ સિંહ, સુષમા સ્વરાજ અને નીતિન ગડકરી હાજર છે. બેઠકમાં રાજનાથ સિંહે જાહેર કર્યું છેકે , 20મી તારીખે સંસદીય દળની બેઠક મળશે. આ બેઠકમાં નેતાની પસંદગી કરવામાં આવશે. 20મી મેના રોજ શપથની તારીખ નક્કી કરવામાં આવશે. આ તકે તેમણે કહ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રીની પસંદગી ગામે થાવરચંદ ગેહલોત નિરિક્ષક તરીકે જશે.

દિલ્હીમાં નરેન્દ્ર મોદી, ભાજપમાં ઉત્સાહ
16મી લોકસભા ચૂંટણીમાં શુદ્ધ બહુમતિ મેળ્યા બાદ પક્ષના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દિલ્હી પહોંચ્યા હતા. દિલ્હી એરપોર્ટ અને ભાજપ મુખ્યાલય ખાતે નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યા બાદ ભાજપની સંસદીય બેઠકનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ બેઠકમાં નરેન્દ્ર મોદી ઉપરાંત, લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, રાજનાથ સિંહ, સુષમા સ્વરાજ અને નીતિન ગડકરી હાજર છે. બેઠકમાં રાજનાથ સિંહે જાહેર કર્યું છેકે , 20મી તારીખે સંસદીય દળની બેઠક મળશે. આ બેઠકમાં નેતાની પસંદગી કરવામાં આવશે. 20મી મેના રોજ શપથની તારીખ નક્કી કરવામાં આવશે. આ તકે તેમણે કહ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રીની પસંદગી ગામે થાવરચંદ ગેહલોત નિરિક્ષક તરીકે જશે.

દિલ્હીમાં નરેન્દ્ર મોદી, ભાજપમાં ઉત્સાહ
16મી લોકસભા ચૂંટણીમાં શુદ્ધ બહુમતિ મેળ્યા બાદ પક્ષના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દિલ્હી પહોંચ્યા હતા. દિલ્હી એરપોર્ટ અને ભાજપ મુખ્યાલય ખાતે નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યા બાદ ભાજપની સંસદીય બેઠકનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ બેઠકમાં નરેન્દ્ર મોદી ઉપરાંત, લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, રાજનાથ સિંહ, સુષમા સ્વરાજ અને નીતિન ગડકરી હાજર છે. બેઠકમાં રાજનાથ સિંહે જાહેર કર્યું છેકે , 20મી તારીખે સંસદીય દળની બેઠક મળશે. આ બેઠકમાં નેતાની પસંદગી કરવામાં આવશે. 20મી મેના રોજ શપથની તારીખ નક્કી કરવામાં આવશે. આ તકે તેમણે કહ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રીની પસંદગી ગામે થાવરચંદ ગેહલોત નિરિક્ષક તરીકે જશે.

દિલ્હીમાં નરેન્દ્ર મોદી, ભાજપમાં ઉત્સાહ
16મી લોકસભા ચૂંટણીમાં શુદ્ધ બહુમતિ મેળ્યા બાદ પક્ષના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દિલ્હી પહોંચ્યા હતા. દિલ્હી એરપોર્ટ અને ભાજપ મુખ્યાલય ખાતે નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યા બાદ ભાજપની સંસદીય બેઠકનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ બેઠકમાં નરેન્દ્ર મોદી ઉપરાંત, લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, રાજનાથ સિંહ, સુષમા સ્વરાજ અને નીતિન ગડકરી હાજર છે. બેઠકમાં રાજનાથ સિંહે જાહેર કર્યું છેકે , 20મી તારીખે સંસદીય દળની બેઠક મળશે. આ બેઠકમાં નેતાની પસંદગી કરવામાં આવશે. 20મી મેના રોજ શપથની તારીખ નક્કી કરવામાં આવશે. આ તકે તેમણે કહ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રીની પસંદગી ગામે થાવરચંદ ગેહલોત નિરિક્ષક તરીકે જશે.

દિલ્હીમાં નરેન્દ્ર મોદી, ભાજપમાં ઉત્સાહ
16મી લોકસભા ચૂંટણીમાં શુદ્ધ બહુમતિ મેળ્યા બાદ પક્ષના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દિલ્હી પહોંચ્યા હતા. દિલ્હી એરપોર્ટ અને ભાજપ મુખ્યાલય ખાતે નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યા બાદ ભાજપની સંસદીય બેઠકનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ બેઠકમાં નરેન્દ્ર મોદી ઉપરાંત, લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, રાજનાથ સિંહ, સુષમા સ્વરાજ અને નીતિન ગડકરી હાજર છે. બેઠકમાં રાજનાથ સિંહે જાહેર કર્યું છેકે , 20મી તારીખે સંસદીય દળની બેઠક મળશે. આ બેઠકમાં નેતાની પસંદગી કરવામાં આવશે. 20મી મેના રોજ શપથની તારીખ નક્કી કરવામાં આવશે. આ તકે તેમણે કહ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રીની પસંદગી ગામે થાવરચંદ ગેહલોત નિરિક્ષક તરીકે જશે.

દિલ્હીમાં નરેન્દ્ર મોદી, ભાજપમાં ઉત્સાહ
16મી લોકસભા ચૂંટણીમાં શુદ્ધ બહુમતિ મેળ્યા બાદ પક્ષના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દિલ્હી પહોંચ્યા હતા. દિલ્હી એરપોર્ટ અને ભાજપ મુખ્યાલય ખાતે નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યા બાદ ભાજપની સંસદીય બેઠકનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ બેઠકમાં નરેન્દ્ર મોદી ઉપરાંત, લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, રાજનાથ સિંહ, સુષમા સ્વરાજ અને નીતિન ગડકરી હાજર છે. બેઠકમાં રાજનાથ સિંહે જાહેર કર્યું છેકે , 20મી તારીખે સંસદીય દળની બેઠક મળશે. આ બેઠકમાં નેતાની પસંદગી કરવામાં આવશે. 20મી મેના રોજ શપથની તારીખ નક્કી કરવામાં આવશે. આ તકે તેમણે કહ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રીની પસંદગી ગામે થાવરચંદ ગેહલોત નિરિક્ષક તરીકે જશે.

દિલ્હીમાં નરેન્દ્ર મોદી, ભાજપમાં ઉત્સાહ
16મી લોકસભા ચૂંટણીમાં શુદ્ધ બહુમતિ મેળ્યા બાદ પક્ષના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દિલ્હી પહોંચ્યા હતા. દિલ્હી એરપોર્ટ અને ભાજપ મુખ્યાલય ખાતે નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યા બાદ ભાજપની સંસદીય બેઠકનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ બેઠકમાં નરેન્દ્ર મોદી ઉપરાંત, લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, રાજનાથ સિંહ, સુષમા સ્વરાજ અને નીતિન ગડકરી હાજર છે. બેઠકમાં રાજનાથ સિંહે જાહેર કર્યું છેકે , 20મી તારીખે સંસદીય દળની બેઠક મળશે. આ બેઠકમાં નેતાની પસંદગી કરવામાં આવશે. 20મી મેના રોજ શપથની તારીખ નક્કી કરવામાં આવશે. આ તકે તેમણે કહ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રીની પસંદગી ગામે થાવરચંદ ગેહલોત નિરિક્ષક તરીકે જશે.

દિલ્હીમાં નરેન્દ્ર મોદી, ભાજપમાં ઉત્સાહ
16મી લોકસભા ચૂંટણીમાં શુદ્ધ બહુમતિ મેળ્યા બાદ પક્ષના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દિલ્હી પહોંચ્યા હતા. દિલ્હી એરપોર્ટ અને ભાજપ મુખ્યાલય ખાતે નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યા બાદ ભાજપની સંસદીય બેઠકનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ બેઠકમાં નરેન્દ્ર મોદી ઉપરાંત, લાલ કૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, રાજનાથ સિંહ, સુષમા સ્વરાજ અને નીતિન ગડકરી હાજર છે. બેઠકમાં રાજનાથ સિંહે જાહેર કર્યું છેકે , 20મી તારીખે સંસદીય દળની બેઠક મળશે. આ બેઠકમાં નેતાની પસંદગી કરવામાં આવશે. 20મી મેના રોજ શપથની તારીખ નક્કી કરવામાં આવશે. આ તકે તેમણે કહ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રીની પસંદગી ગામે થાવરચંદ ગેહલોત નિરિક્ષક તરીકે જશે.

દિલ્હીમાં નરેન્દ્ર મોદી, ભાજપમાં ઉત્સાહ
દિલ્હી એરપોર્ટ મોદી પહોચ્યાં ત્યારે તેમનું એરપોર્ટ પર જ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહ સાથે નીતિન ગડકરી અને અનંત કુમાર સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા. એરપોર્ટ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યા બાદ નરેન્દ્ર મોદીનો કાફલો ભાજપ કાર્યલાય તરફ આગળ વધ્યો હતો. ભાજપનો કાફલો જે-જે સ્થળેથી પસાર થઇ રહ્યો હતો, ત્યાં મોટીમાત્રામાં ભાજપના કાર્યકર્તાઓ અને દિલ્હીવાસીઓ હાજર રહ્યાં હતા. કાફલો જ્યાંથી પસાર થઇ રહ્યો હતો, ત્યાં હર હર મોદીના નારા ગુંજી ઉઠ્યા હતા. ભાજપ મુખ્યાલય ખાતે પહોંચ્યા બાદ મોદીએ કાર્યકર્તાઓને સંબોધ્યા હતા અને આ જીતનો શ્રેય કાર્યકર્તાઓને આપ્યો હતો. ભાજપ મુખ્યાલય ખાતે મોદી-મોદીની ગુંજો ઉઠી હતી. મોદી પર ફૂલોથી વરસાદ કરવામાં આવ્યો હતો.

દિલ્હીમાં નરેન્દ્ર મોદી, ભાજપમાં ઉત્સાહ
દિલ્હી એરપોર્ટ મોદી પહોચ્યાં ત્યારે તેમનું એરપોર્ટ પર જ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહ સાથે નીતિન ગડકરી અને અનંત કુમાર સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા. એરપોર્ટ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યા બાદ નરેન્દ્ર મોદીનો કાફલો ભાજપ કાર્યલાય તરફ આગળ વધ્યો હતો. ભાજપનો કાફલો જે-જે સ્થળેથી પસાર થઇ રહ્યો હતો, ત્યાં મોટીમાત્રામાં ભાજપના કાર્યકર્તાઓ અને દિલ્હીવાસીઓ હાજર રહ્યાં હતા. કાફલો જ્યાંથી પસાર થઇ રહ્યો હતો, ત્યાં હર હર મોદીના નારા ગુંજી ઉઠ્યા હતા. ભાજપ મુખ્યાલય ખાતે પહોંચ્યા બાદ મોદીએ કાર્યકર્તાઓને સંબોધ્યા હતા અને આ જીતનો શ્રેય કાર્યકર્તાઓને આપ્યો હતો. ભાજપ મુખ્યાલય ખાતે મોદી-મોદીની ગુંજો ઉઠી હતી. મોદી પર ફૂલોથી વરસાદ કરવામાં આવ્યો હતો.

દિલ્હીમાં નરેન્દ્ર મોદી, ભાજપમાં ઉત્સાહ
દિલ્હી એરપોર્ટ મોદી પહોચ્યાં ત્યારે તેમનું એરપોર્ટ પર જ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહ સાથે નીતિન ગડકરી અને અનંત કુમાર સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા. એરપોર્ટ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યા બાદ નરેન્દ્ર મોદીનો કાફલો ભાજપ કાર્યલાય તરફ આગળ વધ્યો હતો. ભાજપનો કાફલો જે-જે સ્થળેથી પસાર થઇ રહ્યો હતો, ત્યાં મોટીમાત્રામાં ભાજપના કાર્યકર્તાઓ અને દિલ્હીવાસીઓ હાજર રહ્યાં હતા. કાફલો જ્યાંથી પસાર થઇ રહ્યો હતો, ત્યાં હર હર મોદીના નારા ગુંજી ઉઠ્યા હતા. ભાજપ મુખ્યાલય ખાતે પહોંચ્યા બાદ મોદીએ કાર્યકર્તાઓને સંબોધ્યા હતા અને આ જીતનો શ્રેય કાર્યકર્તાઓને આપ્યો હતો. ભાજપ મુખ્યાલય ખાતે મોદી-મોદીની ગુંજો ઉઠી હતી. મોદી પર ફૂલોથી વરસાદ કરવામાં આવ્યો હતો.

દિલ્હીમાં નરેન્દ્ર મોદી, ભાજપમાં ઉત્સાહ
દિલ્હી એરપોર્ટ મોદી પહોચ્યાં ત્યારે તેમનું એરપોર્ટ પર જ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહ સાથે નીતિન ગડકરી અને અનંત કુમાર સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા. એરપોર્ટ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યા બાદ નરેન્દ્ર મોદીનો કાફલો ભાજપ કાર્યલાય તરફ આગળ વધ્યો હતો. ભાજપનો કાફલો જે-જે સ્થળેથી પસાર થઇ રહ્યો હતો, ત્યાં મોટીમાત્રામાં ભાજપના કાર્યકર્તાઓ અને દિલ્હીવાસીઓ હાજર રહ્યાં હતા. કાફલો જ્યાંથી પસાર થઇ રહ્યો હતો, ત્યાં હર હર મોદીના નારા ગુંજી ઉઠ્યા હતા. ભાજપ મુખ્યાલય ખાતે પહોંચ્યા બાદ મોદીએ કાર્યકર્તાઓને સંબોધ્યા હતા અને આ જીતનો શ્રેય કાર્યકર્તાઓને આપ્યો હતો. ભાજપ મુખ્યાલય ખાતે મોદી-મોદીની ગુંજો ઉઠી હતી. મોદી પર ફૂલોથી વરસાદ કરવામાં આવ્યો હતો.

દિલ્હીમાં નરેન્દ્ર મોદી, ભાજપમાં ઉત્સાહ
દિલ્હી એરપોર્ટ મોદી પહોચ્યાં ત્યારે તેમનું એરપોર્ટ પર જ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહ સાથે નીતિન ગડકરી અને અનંત કુમાર સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા. એરપોર્ટ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યા બાદ નરેન્દ્ર મોદીનો કાફલો ભાજપ કાર્યલાય તરફ આગળ વધ્યો હતો. ભાજપનો કાફલો જે-જે સ્થળેથી પસાર થઇ રહ્યો હતો, ત્યાં મોટીમાત્રામાં ભાજપના કાર્યકર્તાઓ અને દિલ્હીવાસીઓ હાજર રહ્યાં હતા. કાફલો જ્યાંથી પસાર થઇ રહ્યો હતો, ત્યાં હર હર મોદીના નારા ગુંજી ઉઠ્યા હતા. ભાજપ મુખ્યાલય ખાતે પહોંચ્યા બાદ મોદીએ કાર્યકર્તાઓને સંબોધ્યા હતા અને આ જીતનો શ્રેય કાર્યકર્તાઓને આપ્યો હતો. ભાજપ મુખ્યાલય ખાતે મોદી-મોદીની ગુંજો ઉઠી હતી. મોદી પર ફૂલોથી વરસાદ કરવામાં આવ્યો હતો.

દિલ્હીમાં નરેન્દ્ર મોદી, ભાજપમાં ઉત્સાહ
દિલ્હી એરપોર્ટ મોદી પહોચ્યાં ત્યારે તેમનું એરપોર્ટ પર જ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહ સાથે નીતિન ગડકરી અને અનંત કુમાર સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા. એરપોર્ટ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યા બાદ નરેન્દ્ર મોદીનો કાફલો ભાજપ કાર્યલાય તરફ આગળ વધ્યો હતો. ભાજપનો કાફલો જે-જે સ્થળેથી પસાર થઇ રહ્યો હતો, ત્યાં મોટીમાત્રામાં ભાજપના કાર્યકર્તાઓ અને દિલ્હીવાસીઓ હાજર રહ્યાં હતા. કાફલો જ્યાંથી પસાર થઇ રહ્યો હતો, ત્યાં હર હર મોદીના નારા ગુંજી ઉઠ્યા હતા. ભાજપ મુખ્યાલય ખાતે પહોંચ્યા બાદ મોદીએ કાર્યકર્તાઓને સંબોધ્યા હતા અને આ જીતનો શ્રેય કાર્યકર્તાઓને આપ્યો હતો. ભાજપ મુખ્યાલય ખાતે મોદી-મોદીની ગુંજો ઉઠી હતી. મોદી પર ફૂલોથી વરસાદ કરવામાં આવ્યો હતો.

દિલ્હીમાં નરેન્દ્ર મોદી, ભાજપમાં ઉત્સાહ
દિલ્હી એરપોર્ટ મોદી પહોચ્યાં ત્યારે તેમનું એરપોર્ટ પર જ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહ સાથે નીતિન ગડકરી અને અનંત કુમાર સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા. એરપોર્ટ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યા બાદ નરેન્દ્ર મોદીનો કાફલો ભાજપ કાર્યલાય તરફ આગળ વધ્યો હતો. ભાજપનો કાફલો જે-જે સ્થળેથી પસાર થઇ રહ્યો હતો, ત્યાં મોટીમાત્રામાં ભાજપના કાર્યકર્તાઓ અને દિલ્હીવાસીઓ હાજર રહ્યાં હતા. કાફલો જ્યાંથી પસાર થઇ રહ્યો હતો, ત્યાં હર હર મોદીના નારા ગુંજી ઉઠ્યા હતા. ભાજપ મુખ્યાલય ખાતે પહોંચ્યા બાદ મોદીએ કાર્યકર્તાઓને સંબોધ્યા હતા અને આ જીતનો શ્રેય કાર્યકર્તાઓને આપ્યો હતો. ભાજપ મુખ્યાલય ખાતે મોદી-મોદીની ગુંજો ઉઠી હતી. મોદી પર ફૂલોથી વરસાદ કરવામાં આવ્યો હતો.

દિલ્હીમાં નરેન્દ્ર મોદી, ભાજપમાં ઉત્સાહ
દિલ્હી એરપોર્ટ મોદી પહોચ્યાં ત્યારે તેમનું એરપોર્ટ પર જ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહ સાથે નીતિન ગડકરી અને અનંત કુમાર સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા. એરપોર્ટ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યા બાદ નરેન્દ્ર મોદીનો કાફલો ભાજપ કાર્યલાય તરફ આગળ વધ્યો હતો. ભાજપનો કાફલો જે-જે સ્થળેથી પસાર થઇ રહ્યો હતો, ત્યાં મોટીમાત્રામાં ભાજપના કાર્યકર્તાઓ અને દિલ્હીવાસીઓ હાજર રહ્યાં હતા. કાફલો જ્યાંથી પસાર થઇ રહ્યો હતો, ત્યાં હર હર મોદીના નારા ગુંજી ઉઠ્યા હતા. ભાજપ મુખ્યાલય ખાતે પહોંચ્યા બાદ મોદીએ કાર્યકર્તાઓને સંબોધ્યા હતા અને આ જીતનો શ્રેય કાર્યકર્તાઓને આપ્યો હતો. ભાજપ મુખ્યાલય ખાતે મોદી-મોદીની ગુંજો ઉઠી હતી. મોદી પર ફૂલોથી વરસાદ કરવામાં આવ્યો હતો.

દિલ્હીમાં નરેન્દ્ર મોદી, ભાજપમાં ઉત્સાહ
રાજનાથ સિંહે કહ્યું કે, આજે બેઠક બોલાવવામાં આવી હતી, તેમાં સૌથી પહેલા પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા મોદીનું અભિવાદન કરવામાં આવ્યું છે. તેમણે જે મહેતન આ ચૂંટણી પ્રચારમાં કરી છે, એક દિશા આપી છે તેની બોર્ડે સરાહના કરી છે. કાર્યકર્તાઓને અભિનંદન પાઠવું છું. હું સમસ્ત દેશવાસીઓને અભિનંદન પાઠવું છું કે જેમણે આટલું મતદાન કરીને ભાજપને અને એનડીએને પૂર્ણ બહુમતિ આપી. પહેલીવાર કોઇ પક્ષે ભારતમાં કોંગ્રેસ સિવાય પોતાનું રાજકીય કદ વધાર્યું છે તો તે ભાજપ છે, તેનો શ્રેય દેશવાસીઓને જાય છે. રાજનાથ સિંહે વધુમાં કહ્યું કે, 20મી તારીખે સંસદીય દળની બેઠક મળશે. આ બેઠકમાં નેતાની પસંદગી કરવામાં આવશે. 20મી મેના રોજ શપથની તારીખ નક્કી કરવામાં આવશે. આ તકે તેમણે કહ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રીની પસંદગી ગામે થાવરચંદ ગેહલોત નિરિક્ષક તરીકે જશે.

દિલ્હીમાં નરેન્દ્ર મોદી, ભાજપમાં ઉત્સાહ
રાજનાથ સિંહે કહ્યું કે, આજે બેઠક બોલાવવામાં આવી હતી, તેમાં સૌથી પહેલા પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા મોદીનું અભિવાદન કરવામાં આવ્યું છે. તેમણે જે મહેતન આ ચૂંટણી પ્રચારમાં કરી છે, એક દિશા આપી છે તેની બોર્ડે સરાહના કરી છે. કાર્યકર્તાઓને અભિનંદન પાઠવું છું. હું સમસ્ત દેશવાસીઓને અભિનંદન પાઠવું છું કે જેમણે આટલું મતદાન કરીને ભાજપને અને એનડીએને પૂર્ણ બહુમતિ આપી. પહેલીવાર કોઇ પક્ષે ભારતમાં કોંગ્રેસ સિવાય પોતાનું રાજકીય કદ વધાર્યું છે તો તે ભાજપ છે, તેનો શ્રેય દેશવાસીઓને જાય છે. રાજનાથ સિંહે વધુમાં કહ્યું કે, 20મી તારીખે સંસદીય દળની બેઠક મળશે. આ બેઠકમાં નેતાની પસંદગી કરવામાં આવશે. 20મી મેના રોજ શપથની તારીખ નક્કી કરવામાં આવશે. આ તકે તેમણે કહ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રીની પસંદગી ગામે થાવરચંદ ગેહલોત નિરિક્ષક તરીકે જશે.

દિલ્હીમાં નરેન્દ્ર મોદી, ભાજપમાં ઉત્સાહ
રાજનાથ સિંહે કહ્યું કે, આજે બેઠક બોલાવવામાં આવી હતી, તેમાં સૌથી પહેલા પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા મોદીનું અભિવાદન કરવામાં આવ્યું છે. તેમણે જે મહેતન આ ચૂંટણી પ્રચારમાં કરી છે, એક દિશા આપી છે તેની બોર્ડે સરાહના કરી છે. કાર્યકર્તાઓને અભિનંદન પાઠવું છું. હું સમસ્ત દેશવાસીઓને અભિનંદન પાઠવું છું કે જેમણે આટલું મતદાન કરીને ભાજપને અને એનડીએને પૂર્ણ બહુમતિ આપી. પહેલીવાર કોઇ પક્ષે ભારતમાં કોંગ્રેસ સિવાય પોતાનું રાજકીય કદ વધાર્યું છે તો તે ભાજપ છે, તેનો શ્રેય દેશવાસીઓને જાય છે. રાજનાથ સિંહે વધુમાં કહ્યું કે, 20મી તારીખે સંસદીય દળની બેઠક મળશે. આ બેઠકમાં નેતાની પસંદગી કરવામાં આવશે. 20મી મેના રોજ શપથની તારીખ નક્કી કરવામાં આવશે. આ તકે તેમણે કહ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રીની પસંદગી ગામે થાવરચંદ ગેહલોત નિરિક્ષક તરીકે જશે.

દિલ્હીમાં નરેન્દ્ર મોદી, ભાજપમાં ઉત્સાહ
રાજનાથ સિંહે કહ્યું કે, આજે બેઠક બોલાવવામાં આવી હતી, તેમાં સૌથી પહેલા પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા મોદીનું અભિવાદન કરવામાં આવ્યું છે. તેમણે જે મહેતન આ ચૂંટણી પ્રચારમાં કરી છે, એક દિશા આપી છે તેની બોર્ડે સરાહના કરી છે. કાર્યકર્તાઓને અભિનંદન પાઠવું છું. હું સમસ્ત દેશવાસીઓને અભિનંદન પાઠવું છું કે જેમણે આટલું મતદાન કરીને ભાજપને અને એનડીએને પૂર્ણ બહુમતિ આપી. પહેલીવાર કોઇ પક્ષે ભારતમાં કોંગ્રેસ સિવાય પોતાનું રાજકીય કદ વધાર્યું છે તો તે ભાજપ છે, તેનો શ્રેય દેશવાસીઓને જાય છે. રાજનાથ સિંહે વધુમાં કહ્યું કે, 20મી તારીખે સંસદીય દળની બેઠક મળશે. આ બેઠકમાં નેતાની પસંદગી કરવામાં આવશે. 20મી મેના રોજ શપથની તારીખ નક્કી કરવામાં આવશે. આ તકે તેમણે કહ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રીની પસંદગી ગામે થાવરચંદ ગેહલોત નિરિક્ષક તરીકે જશે.

દિલ્હીમાં નરેન્દ્ર મોદી, ભાજપમાં ઉત્સાહ
રાજનાથ સિંહે કહ્યું કે, આજે બેઠક બોલાવવામાં આવી હતી, તેમાં સૌથી પહેલા પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા મોદીનું અભિવાદન કરવામાં આવ્યું છે. તેમણે જે મહેતન આ ચૂંટણી પ્રચારમાં કરી છે, એક દિશા આપી છે તેની બોર્ડે સરાહના કરી છે. કાર્યકર્તાઓને અભિનંદન પાઠવું છું. હું સમસ્ત દેશવાસીઓને અભિનંદન પાઠવું છું કે જેમણે આટલું મતદાન કરીને ભાજપને અને એનડીએને પૂર્ણ બહુમતિ આપી. પહેલીવાર કોઇ પક્ષે ભારતમાં કોંગ્રેસ સિવાય પોતાનું રાજકીય કદ વધાર્યું છે તો તે ભાજપ છે, તેનો શ્રેય દેશવાસીઓને જાય છે. રાજનાથ સિંહે વધુમાં કહ્યું કે, 20મી તારીખે સંસદીય દળની બેઠક મળશે. આ બેઠકમાં નેતાની પસંદગી કરવામાં આવશે. 20મી મેના રોજ શપથની તારીખ નક્કી કરવામાં આવશે. આ તકે તેમણે કહ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રીની પસંદગી ગામે થાવરચંદ ગેહલોત નિરિક્ષક તરીકે જશે.

દિલ્હીમાં નરેન્દ્ર મોદી, ભાજપમાં ઉત્સાહ
રાજનાથ સિંહે કહ્યું કે, આજે બેઠક બોલાવવામાં આવી હતી, તેમાં સૌથી પહેલા પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા મોદીનું અભિવાદન કરવામાં આવ્યું છે. તેમણે જે મહેતન આ ચૂંટણી પ્રચારમાં કરી છે, એક દિશા આપી છે તેની બોર્ડે સરાહના કરી છે. કાર્યકર્તાઓને અભિનંદન પાઠવું છું. હું સમસ્ત દેશવાસીઓને અભિનંદન પાઠવું છું કે જેમણે આટલું મતદાન કરીને ભાજપને અને એનડીએને પૂર્ણ બહુમતિ આપી. પહેલીવાર કોઇ પક્ષે ભારતમાં કોંગ્રેસ સિવાય પોતાનું રાજકીય કદ વધાર્યું છે તો તે ભાજપ છે, તેનો શ્રેય દેશવાસીઓને જાય છે. રાજનાથ સિંહે વધુમાં કહ્યું કે, 20મી તારીખે સંસદીય દળની બેઠક મળશે. આ બેઠકમાં નેતાની પસંદગી કરવામાં આવશે. 20મી મેના રોજ શપથની તારીખ નક્કી કરવામાં આવશે. આ તકે તેમણે કહ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રીની પસંદગી ગામે થાવરચંદ ગેહલોત નિરિક્ષક તરીકે જશે.

દિલ્હીમાં નરેન્દ્ર મોદી, ભાજપમાં ઉત્સાહ
રાજનાથ સિંહે કહ્યું કે, આજે બેઠક બોલાવવામાં આવી હતી, તેમાં સૌથી પહેલા પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા મોદીનું અભિવાદન કરવામાં આવ્યું છે. તેમણે જે મહેતન આ ચૂંટણી પ્રચારમાં કરી છે, એક દિશા આપી છે તેની બોર્ડે સરાહના કરી છે. કાર્યકર્તાઓને અભિનંદન પાઠવું છું. હું સમસ્ત દેશવાસીઓને અભિનંદન પાઠવું છું કે જેમણે આટલું મતદાન કરીને ભાજપને અને એનડીએને પૂર્ણ બહુમતિ આપી. પહેલીવાર કોઇ પક્ષે ભારતમાં કોંગ્રેસ સિવાય પોતાનું રાજકીય કદ વધાર્યું છે તો તે ભાજપ છે, તેનો શ્રેય દેશવાસીઓને જાય છે. રાજનાથ સિંહે વધુમાં કહ્યું કે, 20મી તારીખે સંસદીય દળની બેઠક મળશે. આ બેઠકમાં નેતાની પસંદગી કરવામાં આવશે. 20મી મેના રોજ શપથની તારીખ નક્કી કરવામાં આવશે. આ તકે તેમણે કહ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રીની પસંદગી ગામે થાવરચંદ ગેહલોત નિરિક્ષક તરીકે જશે.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
