For Daily Alerts
ગડકરીની તુલના કસાબ સાથે કરવામાં આવે તો?
આ પહેલાં દિગ્વિજય સિંહે કહ્યું હતું કે ગડકરીના આ નિવેદનથી શંકા પેદા થાય છે કે ક્યાંક ગડકરી અને દાઉદ વચ્ચે સંબંધ તો નથી ને. ત્યારે તો દાઉદના બૌદ્ધિક સ્તર અંગે આટલી બધી જાણકારી છે. હવે તે દાઉદ ઇબ્રાહિમ યાત્રા કેમ નીકળતા નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે ભોપાલના એક સ્થાનિક પત્રિકા ઓજસ્વિનીના રાષ્ટ્રીય પ્રતિષ્ઠાપન સમારોહમાં નિતિન ગડકરીએ કહ્યું હતું કે જો દાઉદ ઇબ્રાહિમ અને સંત વિવેકાનંદના આઇક્યૂનો ટેસ્ટ કરવામાં આવે તો બંનેનું બૌદ્ધિક સ્તર એક સમાન જોવા મળશે પરંતુ દાઉદે પોતાની બુદ્ધિનો ઉપયોગ આતંક અને ગુનાહ માટે કર્યો તો સ્વામી વિવેકાનંદે પોતાની બુદ્ધિનો ઉપયોગ સમાજ અને દેશને નવી દિશા આપવા માટે કર્યો.
manish tiwari congress digvijay singh nitin gadkari bjp kasab મનિષ તિવારી કોંગ્રેસ દિગ્વિજય સિંહ નિતિન ગડકરી ભાજપ કસાબ
English summary
congress party leader asked BJP about their reaction if Gadkari's IQ was compared with Ajmal Kasab's.
Story first published: Tuesday, November 6, 2012, 10:56 [IST]