આડવાણીની ગેરહાજરીમાં રાજનાથ સિંહે કર્યું મોદીનું રાજતિલક
પણજી, 9 જૂન: ગોવામાં બીજેપીની બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકનો આજે છેલ્લો દિવસ છે. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને લઇને પાર્ટીનો મતભેદ સામે આવી ગયો છે. પાર્ટીમાં મોદીને લઇને મતભેદ ખુલીને સામે આવ્યો છે. બીજેપીમાં આડવાણી દળની નારાજગીની વચ્ચે આજે નરેન્દ્ર મોદીને પ્રચાર સમિતિના પ્રમુખ બનાવી દેવાયા છે.
માનવામાં આવી રહ્યું છે કે કાર્યકારિણીની બેઠકના સમાપન દરમિયાન પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહ મોદીને મળનારી મોટી જવાબદારીની જાહેરાત કરી શકે છે. રાજનાથ સિંહ ભલે આડવાણીની નારાજગીને નજરઅંદાજ કરીને મોદીને મોટી જવાબદારી સોંપે પરંતુ પાર્ટીના ઘણા નેતાઓની નારાજગીમાં વધારો થવો એ સ્વાભાવિક છે. રાજનાથ એ પણ બતાવી શકે છે કે મોદી પર નિર્ણય સૌની સહમતીથી લેવાયો છે.

પોતાના રાજનૈતિક કરિયરમાં આ પહેલી તક છે કે આડવાણી આ રીતે મોટા આયોજનથી દૂર રહ્યા છે. કાર્યકારિણી બેઠકમાં રાષ્ટ્રીય મુદ્દાઓથી હટીને દરેકનું ધ્યાન એ સવાલ પર છે કે શું બીજેપી 2014ની ચૂંટણી માટે નરેન્દ્ર મોદીને પોતાનો સૌથી મોટો ચહેરો બનાવશે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી






Click it and Unblock the Notifications
