'ના હિન્દુ ખરાબ છે ના મુસલમાન, ખરાબ છે કોંગ્રેસનું ઇમાન'

નોંધનીય છે કે દિલ્હીમાં ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે વિરુદ્ધ ભાજપના તમામ નેતા જંતર-મંતર પર એકત્ર થયા છે. અહીં ઉપસ્થિત તમામ નેતાઓને સંબોધિત કરતા ભાજપના અધ્યક્ષ રાજનાથ સિંહે કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી ભગવા આતંકવાદને લઇને શિંદેને નિવેદન પરત લેવા માટે કહે. તેમણે કહ્યું છે કે ના તો હિન્દુ ખરાબ છે અને ના તો મુસલમાન, ખરાબ છે તો કોંગ્રેસનું ઇમાન. સર્વદળીય બેઠક બાદ સુષ્મા સ્વરાજે પણ કહ્યું કે પહેલા શિંદે માફી માંગ પછી સંસદમાં સહયોગ કરવામાં આવશે.
નોંધનીય છે કે કોંગ્રેસ પાર્ટીના અધિવેશનમાં ગૃહમંત્રીએ આરએસએસ અને ભાજપના કેમ્પમાં આતંકવાદની ટ્રેનિગ આપવામાં આવી રહી હોવાની વાત કરી હતી. ત્યારબાદ ભાજપે શિંદે વિરુદ્ધ મોરચો ખોલી દીધો હતો. મંગળવારે રવિશંકર પ્રસાદે પણ કહ્યું હતું કે, શિંદેજી લોકસભામાં પક્ષના નેતા છે. તેમના પર આરોપ લાગ્યા છે. તેમણે માફી માંગવી જોઇએ.
-
પાકિસ્તાનમાં મોંઘવારીનો આંચકો: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારો -
પાકિસ્તાન આર્થિક સંકટ: કટોરો લઈને ભીખ માંગવા IMF જશે પાક, ઈરાને હાલત કરી ખરાબ, કેટલા પૈસાની છે જરૂર? -
ઈરાને ટ્રમ્પની શાન ઠેકાણે લાવી દીધી, 24 કલાકમાં 2 હેલિકોપ્ટર અને 2 ફાઈટર જેટ ધૂળમાં મેળવી દીધા - Video -
Gujarat Weather: રાજ્યમાં ગરમી વચ્ચે માવઠાની આફત, જાણો હવામાન વિભાગની આગાહી -
IPL 2026 પોઈન્ટ્સ ટેબલ: શરૂઆતમાં જ ફસાઈ ધોનીની ટીમ! PBKS પહોંચી ટોપ પર, પોઈન્ટ્સ ટેબલમાં કોણ ક્યાં? -
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે -
Zeenat Aman નો ખુલાસો: ફિલ્મ 'ડોન' ના આ સીનમાં અમિતાભ બચ્ચન સાથે પરસેવા છૂટી ગયા હતા -
'હું તેની બીજી પત્ની બની ગઈ', 79 વર્ષની પ્રખ્યાત અભિનેત્રીને પ્રેમમાં મળ્યો દગો, અધૂરા પ્રેમે હૃદય તોડી નાખ્યુ -
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026



Click it and Unblock the Notifications
