'ના હિન્દુ ખરાબ છે ના મુસલમાન, ખરાબ છે કોંગ્રેસનું ઇમાન'

નોંધનીય છે કે દિલ્હીમાં ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે વિરુદ્ધ ભાજપના તમામ નેતા જંતર-મંતર પર એકત્ર થયા છે. અહીં ઉપસ્થિત તમામ નેતાઓને સંબોધિત કરતા ભાજપના અધ્યક્ષ રાજનાથ સિંહે કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી ભગવા આતંકવાદને લઇને શિંદેને નિવેદન પરત લેવા માટે કહે. તેમણે કહ્યું છે કે ના તો હિન્દુ ખરાબ છે અને ના તો મુસલમાન, ખરાબ છે તો કોંગ્રેસનું ઇમાન. સર્વદળીય બેઠક બાદ સુષ્મા સ્વરાજે પણ કહ્યું કે પહેલા શિંદે માફી માંગ પછી સંસદમાં સહયોગ કરવામાં આવશે.
નોંધનીય છે કે કોંગ્રેસ પાર્ટીના અધિવેશનમાં ગૃહમંત્રીએ આરએસએસ અને ભાજપના કેમ્પમાં આતંકવાદની ટ્રેનિગ આપવામાં આવી રહી હોવાની વાત કરી હતી. ત્યારબાદ ભાજપે શિંદે વિરુદ્ધ મોરચો ખોલી દીધો હતો. મંગળવારે રવિશંકર પ્રસાદે પણ કહ્યું હતું કે, શિંદેજી લોકસભામાં પક્ષના નેતા છે. તેમના પર આરોપ લાગ્યા છે. તેમણે માફી માંગવી જોઇએ.
-
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત -
Ganga Expressway: પ્રાદેશિક વિકાસને વેગ આપતો ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી -
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: આગામી 3 દિવસ હીટવેવની આગાહી, રાજકોટ-સુરેન્દ્રનગરમાં 'રેડ એલર્ટ' -
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર












Click it and Unblock the Notifications
