NRC પર નિવેદન બાદ કેજરીવાલના ઘર બહાર ભાજપના કાર્યકર્તાઓનો હંગામો
NRC પર નિવેદન બાદ કેજરીવાલના ઘર બહાર ભાજપના કાર્યકર્તાઓનો હંગામો
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એનઆરસી મુદ્દે નિવેદન આપ્યું હતું, જેને લઈ ભારતીય જનતા પાર્ટી વિરોધમાં ઉતરી ગઈ છે. ભાજપના કાર્યકર્તા અરવિંદ કેજરીવાલના ઘર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે જો દિલ્હીમાં એનઆરસી લાગૂ થયું તો સૌથી પહેલા ભાજપી સાંસદ મનોજ તિવારી જશે. મુખ્યમંત્રીએ એક પ્રેસ કોન્ફ્રેન્સ દરમિયાન આ વાત કહી હતી.

મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવેલ નિવેદન બાદ ભાજપના સાંસદ મનોજ તિવરીએ પલટવાર કરતા કહ્યું કે અરવિંદ કેજરીવાલ પોતાની માનસિક સ્થિરતા ગુમાવી ચૂક્યા છે. સાથે જ તેમણે કહ્યું કે જે લોકો બીજા રાજ્યથી દિલ્હીમાં આવીને વસ્યા છે, તેમને તમે વિદેશી માની રહ્યા છો. તમે તેમને દિલ્હીથી ભગાડીને બહાર કરી દેવા માંગો છો. તમે પણ તેમાંના જ એક છો. જો આ તેમનો ઈરાદો છે તો મને લાગે છે કે તેઓ પોતાની માનસિક સ્થિરતા ગુમાવી ચૂક્યા છે. કોઈ IRS અધિકારીને આ કેવી રીતે ખબર નથી કે એનઆરસી શું છે.
ઉલ્લેખનીય છે કે, સીએમ અરવિંદ કેજરીવાલ જ્યારે પ્રેસ કોન્ફ્રેન્સ કરી બહાર જવા લાગ્યા તો તેમને મીડિયાકર્મીએ એનઆરસીને લઈ સવાલ કર્યો જેના જવાબમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે જો દિલ્હીમાં એનઆરસી લાગૂ થયું તો સૌથી પહેલા મનોજ તિવારી બહાર જશે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
