Wrestlers Protest: જંતર મંતર પર પહેલવાનોના ધરણાનો 16 મો દિવસ, ખેડૂતોએ કહ્યુ 11 તારીખે દેશભરમાં બૃજભૂષણના પુતળા
દિલ્હીના જંતર મંતર પર દેશની મહિલા પહેલાવનોને ધરણા દેતા 16 દિવસ થઇ ગયા છે. પહેલવાનોએ પોતાના ધરણ પ્રદર્શન મંગળવારે 17 મા દિવસે પણ ચાલુ રાખ્યા હતા. પહેલવાનોનું કહેવુ છએ કે, જ્યાં સુધી ન્યાય નહી મળે, ત્યાં સુધી તે આમ જ ધરણા પર બેઠેલા રહેશે.

આ સિવાય જ્યારે ખેડૂતો પણ પહેલાવાનોના સમર્થનમાં ઉતરી આવ્યા છે. ખેડૂતોનું કહેવુ છે કે, 11 મે ના રોજ દેશભરમાં બૃજભૂષણના પુતળાનું દહન કરવામાં આવશે. પહેલવાન લગાતાર બૃજભૂષણ વિરુદ્ધ કાર્યવા્હીની માગ કરી રહ્યા છે .
સરકારને 21 મે સુધીની ડેડલાઇન આપવામાં આવી છે.
પહેલવાનોએ બૃજભૂષણની ધરપકડ માટે 21 મે સુધી ડેડલાઇન આપવામાં આવી છે. પહેલવાનોના આ આંદોલને જોતા દિલ્હી બોલર્ડર પર પોલીસે સુરક્ષા ના કડક વ્યવસ્થા કરી છે. કુશ્તી સંઘના અધ્યક્ષ બૃજભૂષણ વિરુદ્ધ ઘરણા પર બેઠલા જંતર મંતર ઘરે કેંડલ માર્ચ પણ કાઢઈ ચૂક્યા છે.
પહેલવાન સતત માંગ કરી રહ્યા છે કે, બૃજભૂષણ પર કાર્યવાહી કરવામાં આવે આ સાથે બૃજભૂષણનું કહેવુ છએ કે, મારા વિરુદ્ધ પુરાવા માળે તો ફાંસી લગાવી લઇશ.તો ખેડૂતોએ પણ હવે દેશભરમાં બૃજભૂષણના પતળા દહન કરવાનુ મન બનાવી લીધઉ છે. અને 11 મે ના રોજ દેશભરમાં પુતળા દહન કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
