મુંબઇઃ બે માળની બિલ્ડિંગ ધરાશયી, 3ના મોત, 20ને ઇજા

પાટિલે જણાવ્યું કે, દુર્ઘટના દરમિયાન બે ડઝન લોકોને બચાવી લેવાયા છે, જ્યારે 15 ઇજાગ્રસ્તોને કાટમાળમાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. દુર્ઘટનામાં માર્યા ગયેલા વ્યક્તિની ઓળખ કાપડ મિલમાં કામ કરતા 28 વર્ષિય લાલ મોહમ્મદના રૂપમાં કરવામાં આવી છે.
બિલ્ડિંગ ધરાશયી થવાનું કારણ હજુ જાણી શકાયું નથી. બચાવ દલના સભ્યા ઇમારતમાં હજુ અનેક લોકો ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરી રહ્યાં છે અને કાટમાળમાં ફસાયેલા લોકોની શોધખોળ કરી રહ્યાં છે. પાટિલે જણાવ્યું કે, બિલ્ડિંગ લગભગ પાંચ વર્ષ જૂની હતી ને તેનો ઉપરનો હિસ્સો નિર્માણાધિન હતો. પાવરલુમ ઉદ્યોગ માટે પ્રસિદ્ધ ભિવંડી શહેર મુંબઇથી લગભગ 35 કિમી ઉત્તરમાં ઠાણે જિલ્લામાં આવેલું છે.
More From
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ






Click it and Unblock the Notifications
