કેગનો અહેવાલ પીએસીને મોકલાયોઃ મનમોહન સિંહ

આ પહેલા, ખેડુતનું દેવું માફવાળી યુપીએ સરકારની યોજના પર કેગના અહેવાલને લઇને ભાજપના સભ્યોના વિરોધના કારણે લોકસભામા આજે સતત ત્રીજા દિવસે પ્રશ્નકાળ ચાલી શક્યો નહોતો, જો કે, લોકસભાની કાર્યવાહી 12 વાગ્યે ફરીથી શરૂ થઇ હતી.
લોકસભામાં નેતા પ્રતિપક્ષ અને ભાજપના વરિષ્ઠ નેતા સુષ્મા સ્વારાજે મામલે સદનમાં ચર્ચા કરવાની માંગ કરી. સુષ્મા સ્વરાજે કહ્યું કે, આ ગોટાળો સામે આવવાથી સરકાર જ નહીં, આખો દેશ શરમજનક સ્થિતિમાં મુકાયો છે. કેગનો અહેવાલ બેન્ક અધિકારી અને દલિલોની સાંઠગાંઠથી થયેલા ગોટાળા તરફ ઇશારા કરે છે.
ગોટાળાઓથી ઘેરાયેલી સરકારનો વધુ એક ગોટાળાનો ખુલાસો થયો છે. આ વખતે પણ કરોડો રૂપિયાના ગોટાળાની પોલ કેગના અહેવાલમાં બહાર આવી છે. યુપીએ સરકારે 2008માં 52 હજાર કરોડની ખેડુતનું દેવું માફ યોજના શરૂ કરી હતી, જેમાં 10 હજાર કરોડના ગોટાળાના આરોપો લગાવાયા છે.
કેગના અહેવાલમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે 2008માં ખેડુતનું દેવું માફ યોજનાને લાગુ કરવામાં જોરદાર ગરબડ છે. જે ખેડુત દેવું માફીનો હકદાર હતો તેમાના ઘણાને આ યોજનાનો લાભ મળ્યો નથી અને જેમને મળ્યો છે તેમાના ઘણા આ દેવું માફી યોજનાના હકદાર નહોતા. કેગે જે 90 હજાર મામલાઓની તપાસ કરી તેમાંથી અંદાજે 22 ટકા એટલેકે 20 હજાર મામલાઓમાં ગોટાળો જોવા મળ્યો છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
