આધાર કાર્ડથી કેશ ફોર ટ્રાન્સફર યોજનાને મુશ્કેલી

સીધા કેશ ટ્રાન્સફરની યોજનામાં આઘાર કાર્ડ નંબરને આધારે લાભાર્થીના બેંક એકાઉન્ટમાં સીધી કેશ પહોંચી જાય તેવું આયોજન ગોઠવવામાં આવ્યું છે. સરકારે દેશના 16 રાજ્યના 43 જિલ્લાઓમાં 1 જાન્યુઆરી, 2013થી તેને અમલી બનાવવા માટેનો નિર્ણય લીધો છે. સૂત્રોનું કહેવું છે કે આ જિલ્લાઓમાં આધાર કાર્ડની ઉપલબ્ધતા ઘણી ઓછી છે. ખાસ કરીને જે જિલ્લાઓ પસંદ કરવામાં આવ્યા છે તેના ગ્રામ્ય વિસ્તારોમાં આધાર કાર્ડ 100 ટકા ઉપલબ્ધ નથી.
સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રથમ તબક્કામાં જે જિલ્લાઓમાં આ યોજના શરૂ કરવામાં આવવાની છે તેમાંથી અનેક સ્થળોએ આધાર કાર્ડનો ડેટા ઉપલબ્ધ નથી. કેટલાક જિલ્લાઓમાં કાર્ડ બેંક સાથે જોડાયેલા નથી. કેન્દ્ર સરકારે આ સમસ્યાને પારખીને વરિષ્ઠ અધિકારીઓને આ જિલ્લાઓમાં મોકલીને યોજનાના અમલીકરણની તૈયારી અંગે ચેતવ્યા છે.
More From
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
