For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉરી આતંકવાદી હુમલાનો બદલો, LOC પર માર્યા 10 આતંકવાદી

|
Google Oneindia Gujarati News

રવિવારે આતંકવાદી હુમલા બાદ મંગળવારે પાકિસ્તાન તરફથી ઉરીમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું. મંગળવારે ઉરી સેક્ટરમાં એલઓસી પર પાકિસ્તાન તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું. જેના જવાબમાં ભારતે પણ વળતુ ફાયરિંગ કર્યુ છે. આ જવાબી ફાયરિંગમાં અત્યાર સુધીમાં 10 આતંકવાદીઓ માર્યા ગયાના સમાચાર છે.

ભારત VS પાકિસ્તાન : કોની આર્મીમાં છે કેટલો દમ? વાંચોભારત VS પાકિસ્તાન : કોની આર્મીમાં છે કેટલો દમ? વાંચો

Ceasefire violation in uri Jammu by pakistan indian army responds well to pak

પ્રારંભિક અહેવાલ મુજબ ઉરીમાં ભારતીય ચોકીઓ પર પાક તરફથી નાના હથિયારો વડે 20 રાઉન્ડ ફાયરિંગ થયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે કુલ 15 આતંકવાદી આ વિસ્તારમાં હાજર છે અને અત્યાર સુધીમાં 10 આતંકવાદી માર્યા ગયાના સમાચાર છે. પાકે ઉરીના લચ્છીપુરામાં ફાયરિંગ કર્યુ છે. જેના વળતો જવાબ ભારતે દારૂગોળાથી આપી દીધો હતો.

તમને જણાવી દઇએ કે રવિવારે ઉરીના આર્મી બેઝ પર થયેલા હુમલામાં 18 જવાન શહીદ થઇ ગયા છે. સૂત્રો અનુસાર પાકિસ્તાન તરફથી ઓપન ફાયરિંગ કરવામાં આવ્યું. અને આ દ્વારા ફરીથી આતંકવાદીને ભારતીય સીમામાં ધૂસેડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. યુદ્ધવિરામનું ઉલ્લંઘન રવિવારે જ્યાં આતંકવાદી હુમલો થયો હતો તે જ સેક્ટરમાં કરવામાં આવ્યું છે. ત્યારે ભારતે પણ હાલ પાકિસ્તાનને આ અંગે મુંહતોડ જવાબ આપ્યો છે.

ભારત Vs પાક, અત્યારે યુદ્ધ થયું તો કોને થશે આર્થિક નુકશાન?ભારત Vs પાક, અત્યારે યુદ્ધ થયું તો કોને થશે આર્થિક નુકશાન?

English summary
Ceasefire violation in Uri Jammu by Pakistan and Indian army soldiers responded well to Pak.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X