મુંડેના બદલે રમણ સિંહે મોદીને આપી દિધી શ્રદ્ધાંજલિ

ગોપીનાથ મુંડેને શ્રદ્ધાંજલિ આપવાના બદલે રમણ સિંહે વડાપ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના નિધન પર શોક વ્યક્ત કરી દિધો. જો કે તેમને તાત્કાલિક ભૂલનો એહસાસ થઇ ગયો અને તેમને પોતાની ભૂલ સુધારી લીધી. રાજધાનીમાં આયોજીત શોકસભામાં ધારાપ્રવાહ બોલતાં રમણ સિંહે ગોપીનાથ મુંડેના બદલે નરેન્દ્ર મોદીનું નામ લઇને શોક વ્યક્ત કરી દિધો. પરંતુ જેવી જ તેમને પોતાની ભૂલનો અહેસાસ થયો તેમણે ભૂલ સુધારી લીધી.
તમને જણાવી દઇએ કે આ પ્રકારની ભૂલ એક હિન્દી સમાચાર ચેનલે પણ કરી હતી. 26 મેના રોજ જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદની શપથ લેતાં પહેલાં રાજધાટ પહોંચ્યા અને મહાત્મા ગાંધીની સમાધિ પર શ્રદ્ધા સુમન અર્પિત કર્યા હતા. ત્યારે એનડીટીવી ઇન્ડિયાએ એ સમાચાર બતાવતાં ખોટું ટિકર ચલાવ્યું હતું. ટિકરમાં લખવામાં આવ્યું હતું, મોદીની સમાધિ પર નરેન્દ્ર મોદી. ત્યારબાદ ચેનલે ભૂલ સુધારતાં ભૂલ માટે માંફી માંગી હતી.
-
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી








Click it and Unblock the Notifications
