Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મહાસમુદ્ર: રોડ દુર્ઘટનામાં ભાજપ નેતા સહીત 10 યાત્રીઓની મૌત

મહાસમુદ્ર- સરાઈપલીમાં આજે સવારે એક ભયાનક રોડ દુર્ઘટનામાં 10 લોકોની મૌત થઇ ગઈ છે. આ ઘટના ઑડિશાની સીમા પર લાગેલા નૌપાડાની છે.

મહાસમુદ્ર- સરાઈપલીમાં આજે સવારે એક ભયાનક રોડ દુર્ઘટનામાં 10 લોકોની મૌત થઇ ગઈ છે. આ ઘટના ઑડિશાની સીમા પર લાગેલા નૌપાડાની છે, જ્યાંના સાકરા ગામમાં આ ભયાનક દુર્ઘટના થઇ છે.

road accident

જણાવવામાં આવી રહ્યું છે કે સામે આવેલી ટ્રક સાથે સ્કોર્પિયો સામેથી અથડાઈ, જેને કારણે 10 લોકોની જગ્યા પર જ મૌત થઇ ગઈ. મરનાર લોકોમાં ભાજપાના સાકરા મંડળ અધ્યક્ષ સુરજિત સિંહ સહીત મેઘનાદ નિષાદ, મુકેશ અગ્રવાલ, ઘનશયામ નેતામ, દુલેશ્વરી નિષાદ મીના સાથે એક જ પરિવારના દિનેશ ડડસેનાં, તેમની પત્ની અને દીકરો પણ શામિલ છે.

બધા જ મૃતકો મહાસમુદ્ર જિલ્લાના સાકરા ગામના રહેવાસી છે. દુર્ઘટના પછી પોલીસ જગ્યા પર પહોંચી ચુકી છે ત્યારપછી તેમને લાશોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. પોલીસે આ મામલે કેસ નોંધી લીધો છે અને તેઓ આગળની તપાસ કરી રહ્યા છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X