મુખ્ય આર્થિક સલાહકારે જણાવ્યું કે ભારતના અર્થતંત્રમાં કેમ છે મંદી
ભારતના અર્થતંત્ર અંગે મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રહ્મણ્યને કહ્યું છે કે તેમાં મંદી એ વિશ્વની ધીમી અર્થવ્યવસ્થાને કારણે છે. તેમણે કહ્યું કે 2017 પછીની આર્થિક મંદી એ 2013 માં રોકાણની ઘટવાના લી
ભારતના અર્થતંત્ર અંગે મુખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ સુબ્રહ્મણ્યને કહ્યું છે કે તેમાં મંદી એ વિશ્વની ધીમી અર્થવ્યવસ્થાને કારણે છે. તેમણે કહ્યું કે 2017 પછીની આર્થિક મંદી એ 2013 માં રોકાણની ઘટવાના લીધે હતી. 2008-12 દરમિયાન વધારે ઉધારવાળી કંપનીઓએ 2013-17 દરમિયાન ઓછું રોકાણ કર્યું છે.

આ પણ વાંચો: કોરોના વાયરસઃ બપોરે 12 વાગે એર ઈન્ડિયાની વિશેષ ફ્લાઈટ થશે વુહાન રવાના












Click it and Unblock the Notifications
