મુખ્યમંત્રી ભગવંત માને અમૃતસરમાં ઓવરબ્રિઝનું ઉદઘાટન કર્યુ, ટ્રાફિકમાં રાહત મળશે
આ બ્રિજનું કામ ઘણા સમયથી ચાલી રહ્યું હતું અને કોરોના મહામારીને કારણે સમસ્યાઓ નડી હતી. ત્યારબાદ આમ આદમી પાર્ટીની સરકારે આવતાની સાથે જ કામને વેગ આપ્યો.

અમૃતસર : પંજાબના મુખ્યમંત્રી ભગવંત સિંહ માને અમૃતસર જિલ્લાના લોકોની માંગ પૂરી કરી છે. સીએમ માને વલ્લા રેલ્વે ઓવરબ્રિજનું ઉદઘાટન માન કરીને લોકોને મોટી રાહત આપી છે. આ બ્રિજના લોકાર્પણથી ભારે ટ્રાફિકથી રાહત મળશે. અમૃતસરના રહેવાસીઓને અભિનંદન આપતાં સીએમ માને કહ્યું કે, કેન્દ્ર પણ રેલવે ઓવરબ્રિજના કામમાં સહયોગ આપી રહ્યું છે.
વલ્લા રેલ્વે ફાટકથી રોજની 138 ટ્રેનોની અવરજવર થાય છે. આના કારણે દર 10 મિનિટે ફાટક બંધ રહેતો હતો. આનાથી અહી સતત વાહનોની લાંબી કતારો લાગી રહેતી હતી. સિટી ઇમ્પ્રૂવમેન્ટ ટ્રસ્ટ અમૃતસર દ્વારા 32 કરોડ 95 લાખ રૂપિયાના ખર્ચે વર્ષોથી બનાવવામાં આવેલો રેલવે બ્રિજ લોકોની મોટી સમસ્યાઓનું સમાધાન કરશે
આ બ્રિજનું કામ ઘણા સમયથી ચાલી રહ્યું હતું અને કોરોના મહામારીને કારણે સમસ્યાઓ નડી હતી. ત્યારબાદ આમ આદમી પાર્ટીની સરકારે આવતાની સાથે જ કામને વેગ આપ્યો. વલ્લા મંડીના સ્થાનિકોને પુલ ન હોવાને કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
-
Petrol Diesel Price: 22 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન










Click it and Unblock the Notifications
