મુલાયમના ચીન પર પ્રહાર, કહ્યું 'દગાબાજ દેશ છે ચીન'
લખનઉ, 4 જુલાઇ : સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવે ચીન પર પ્રહાર કરતા કહ્યું કે ચીન એક દગાબાજ દેશ છે જેઓ દસ વર્ષથી લોકોને ચીનનની ચાલોથી ચેતવતા રહ્યા છે કારણ કે ચીન વિસ્તારવાદી અને સામ્રાજ્યવાદી દેશ છે.
યાદવે અત્રે પૂર્વ પ્રદેશ સપા અધ્યક્ષ દિવંગત રામશરણ દાસની જયન્તી પર આયોજિત સમારંભમાં કહ્યું કે વર્ષ 1962માં ચીનના વિશ્વાસઘાતનો ઉંડો આઘાત પંડિત જવાહર લાલ નેહરૂને લાગ્યો હતો.
યાદવે કહ્યું કે તેમણે તત્કાલીન રાષ્ટ્રપતિ ડો. શંકર દયાલ શર્માને ગઇ 4 ડિસેમ્બર 1992ના રોજ પત્ર આપીને ડિસેમ્બર 1992ના રોજ બાબરી મસ્જીદ ધ્વંસની સંભાવના વ્યક્ત કરી હતી અને આવી શંકા ત્યારે રાષ્ટ્રપતિને પણ હતી.

તેમણે કહ્યું કે રાજનીતિમાં સપાને સ્થાનીય પાર્ટી ગણાવનાર લોકો અણસમજુ છે. દેશના ઘણા પ્રદેશોની સરખામણીમાં ઉત્તરપ્રદેશ છે જ્યાં સપાની બહુમતની સરકાર છે. તેમણે કહ્યું કે દેશની જનતા લોકતંત્ર પ્રત્યે ઘણી જાગૃત છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
