ચીનની ચેતવણી : ભારત સીમા પર સૈનિકો વધારી ઉશ્કેરે નહીં

major-general-luo-yuan-china
નવી દિલ્હી/બીજિંગ, 5 જુલાઇ : ભારતના રક્ષા મંત્રી એ કે એન્ટોનીએ ગુરુવારે બીજિંગમાં ઉતર્યા એના થોડા કલાકો પહેલા જ ચીને ફરી પોતાનો રંગ બદલ્યો હતો. પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ના એક વરિષ્ઠજનરલે ભારતને ચેતવણી આપતા જણાવ્યું કે ભારત પોતની સીમા પર સૈનિકો વધારીને અમને નવી મુશ્કેલી ઉભી કરવા માટે ઉશ્કેરે નહીં.

જનરલે ભારત પર ચીનની 90,000 સ્ક્વેર ફૂટ જમીન આંતરી લીધી હોવાનો આરોપ પણ લગાવ્યો હતો. આ સાથે પીએલએના મેજર જનરલ લ્યુઓ યુઆને એમ પણ ઇશારો કર્યો કે સીમા પર શાંતિ જાળવી રાખવાની જવાબદારી ભારતની છે. તેમણે જણાવ્યું કે અત્યારે બધી જ પરિસ્થિતિઓ નિયંત્રણમાં છે. હવે ભારતની જવાબદારી છે કે તે કોઇ નવી સમસ્યા ઉભી ના કરે.

તેમણે જણાવ્યું કે સમગ્ર વિશ્વમાં ભારત જ એક માત્ર એવો દેશ છે જે કહી રહ્યો છે કે ચીનના જોખમને કારણે તે પોતાની સૈન્ય શક્તિ વધારી રહ્યો છે. આથી ભારતે પોતાની કહેણી અને કથનીમાં સાવધાની રાખવી જોઇએ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X