શી જિનપિંગ પહોંચ્યા રાષ્ટ્રપતિ ભવન, જુઓ તસવીરો
નવી દિલ્હી, 18 સપ્ટેમ્બર: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ હાલમાં ભારતના પ્રવાસે આવેલા છે. ગઇકાલે તેઓ ગુજરાતમાં અમદાવાદની મુલાકાત લીધી હતી. જ્યાં પોતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું સ્વાગત કર્યું હતું અને અમદાવાદના ગાંધી આશ્રમ અને રિવરફ્રંટની ઝાંકી કરાવી હતી.
ભારત પ્રવાસના આજે બીજા દિવસે ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ આજે દિલ્હી પહોંચ્યા છે. અત્રે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય બેઠક મળશે, ઘણા કરારો પર હસ્તાક્ષર પણ થશે. શીનું આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વાગત કર્યું હતું. અત્રે તેમને ગાર્ડ ઓફ ઑનર આપવામાં આવ્યું હતું. શીએ ભારતીય સેનાનું યોગ્ય રીતે નિરિક્ષણ કર્યું હતું.
સમગ્ર કાર્યક્રમ જુઓ તસવીરોમાં...
|
ચીનના રાષ્ટ્રપતિ પહોંચ્યા દિલ્હી
ગઇકાલે રાત્રે દસ વાગ્યે શી પોતાની પત્ની સાથે દિલ્હી આવી પહોંચ્યા.
|
તિબેટિયન નાગરિકોનો વિરોધ
તિબેટિયન નાગરિકોએ શીની ભારત યાત્રા પર દર્શાવ્યો વિરોધ
|
શીને ગાર્ડ ઓફ ઑનર
શીને ગાર્ડ ઓફ ઑનર
|
શીને ગાર્ડ ઓફ ઑનર
શીને અત્રે તેમને ગાર્ડ ઓફ ઑનર આપવામાં આવ્યું.
|
શીએ સેનાનું નિરિક્ષણ કર્યું
શીએ ભારતીય સેનાનું નિરિક્ષણ કર્યું
|
શીનું સૌએ સ્વાગત કર્યું
શીનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ઉપરાંત અન્ય મંત્રીઓએ સ્વાગત કર્યું.
|
મીડિયાને સંબોધન
મીડિયાને સંબોધતા જણાવ્યું કે હું રાષ્ટ્રપતિ તરીકે પહેલી વાર ભારતની મુલાકાતે આવ્યો છે. મને સારુ લાગ્યું. ભારત અને ચીન મળીને આર્થિક ક્ષેત્રે સારો વિકાસ સાધશે. હું ત્રણ લક્ષ્યો પર ફોકસ કરીશ.
|
શી પહોંચ્યા રાજઘાટ પર
શી પહોંચ્યા રાજઘાટ પર
|
શીએ ગાંધીજીને પુષ્પાંજલિ અર્પી
શીએ ગાંધીજીને પુષ્પાંજલિ અર્પી
|
રાજઘાટ પર નોંધબુકમાં કંઇક લખી રહ્યા છે શી
રાજઘાટ પર નોંધબુકમાં કંઇક લખી રહ્યા છે શી
|
શીને મળી ચરખાની ભેટ
શીને સ્મૃતિ ઇરાણીએ આપી ચરખાની ભેટ
|
વિદેશ મંત્રી સુષમા સ્વરાજ સાથે શી
વિદેશ મંત્રી સુષમા સ્વરાજ સાથે શી
-
રાજીવ ચંદ્રશેખરનો દાવો: કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના NDAનો ઉદય થશે -
Uttarakhand News: દેહરાદૂન પુસ્તક મેળામાં ગઢવાલી અને કુમાઉની સાહિત્ય છવાયું, ૨૬ નવા પુસ્તકોનું વિમોચન થયું -
તમારી યાદશક્તિ વધારવા માટે પાંચ અસરકારક ટિપ્સ -
તમિલનાડુના મુખ્યમંત્રી મેટ્રો ટ્રેનમાં મુસાફરો સાથે સંવાદ કર્યો -
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
ભાજપના નેતા પીસી જ્યોર્જે FCRA સુધારા બિલ પસાર થવા અંગે કેથોલિક બિશપ્સની ટીકા કરી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા






Click it and Unblock the Notifications
