પેટ્રોલ પંપો રાત્રે 8 વાગે બંધ કરી દેવાનો વિચાર PMOએ ફગાવ્યો

આ વિવાદાસ્પદ દરખાસ્ત અંગે પીએમઓના સૂત્રોએ જણાવ્યું કે પેટ્રોલ પંપો રાત્રે આઠ વાગ્યા પછી બંધ રાખવા જેવા નિયંત્રણની દરખાસ્તથી અર્થતંત્રને જ નુકસાન થવાની સંભાવના વધતી હોવાથી દરખાસ્તને નકારી દેવામાં આવી છે.
રવિવારે પેટ્રોલિયમ પ્રધાન વીરપ્પા મોઇલીની આવી ઘોષણા બાદ રાજકીય સ્તરે અને નાગરિકોમાં ભારે રોષની લાગણી ઉભી થઇ હતી. જેના પગલે આજે એક નિવેદન આપતા વીરપ્પા મોઇલીએ જણાવ્યું હતું કે "પેટ્રોલ પંપને રાત્રે 8 વાગ્યા પછી બંધ રાખવાનો વિચાર સરકારનો નહીં પણ લોકોમાંથી આવ્યો હતો."
ઉલ્લેખનીય છે કે ગયા સપ્તાહે સંસદમાં આપેલા એક નિવેદનમાં વડા પ્રધાને જણાવ્યું હતું કે "દેશના અર્થતંત્રને પાટા પર લાવવા માટે દેશે પેટ્રોલિયમ પદાર્થોના વપરાશમાં કરકસર કરવી પડશે."
More From
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?









Click it and Unblock the Notifications
