અજિત પવારના આવાથી શિંદે ગૃપમાં નથી નારાજગી, સીએમએ રાજીનામાની અટકળોને ફગાવી
એનસીપી નેતા અજીત પવારની પોતાના ધારાસબ્યો સાથે સરકારમાં એન્ટ્રી બાદ શિવસેનાના શિદે ગૃપમાં ધારાસભ્યોમાં બેચેની છે., ત્યાર બાદ એકનાથ શિંદેએ પોતાની ગૃપના નેતાઓને સાંજે બેઠકમાં બોલાવ્યા હતા. જે મોડી રાત્ સુધી ચાલી હતી.

મહારાષટ્ર અત્યારે રાજકીય હલચલ મંચેલી છે. અજિત પવાર ગૃપની સરકારમાં શામેલ થયા બાદ એનસીપીના બંને ગૃપ શરદ-અજીત ના નેતાઓમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે. આ વચ્ચે બુધવારે સાંજે સીએમ શિંદે પણ પોતાના ધારાસભ્યો અને સાસંદની મહત્વની બેઠક બોલાવી હતી.
એકનાથ શિદેના મુબઇ સ્થિત આવાસ વર્ષા બંગલામાં શિવસેના નેતાઓની બેઠક પૂર્ણ થયા બાદ મહારાષ્ટ્રના મંત્રી ઉદય સામંતે સ્પષ્ટ કહ્યુ હતુ કે, ક્યાંય અણારા ધારાસભ્યોમાં કોઇ નારાજગી નથી. તેમણે કહ્યુ કે, સીએણ એકનાથ શિંદેના નેતૃત્વમાં લોકસભાનાઆગામી સત્ર, મહારાષ્ટ્ર વિધાનસભાના સત્ર, વિધાનસભાને લઇને બેઠક બોલાવામાં આવી હતી.
તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, એકનાથ શિંદે પર ભરોષો છે. તેમના રાજીનામાની વાત અફવા છે. તમામ સાસંદો અને ધારાસભ્યોના ચૂટણી એકનાથ શિદેના નેતૃત્વામાં થશે. સૂત્રો અનુસાર બેઠકમાં એકનાથ શિંદે સ્પષ્ટ કહ્યુ છે કે, રાજીનામું નથી આપી રહ્યો. મને ખબર છે કે, આ પ્રકારની ખબર કોણ ચલાવી રહ્યુ છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
