અજિત પવારના આવાથી શિંદે ગૃપમાં નથી નારાજગી, સીએમએ રાજીનામાની અટકળોને ફગાવી
એનસીપી નેતા અજીત પવારની પોતાના ધારાસબ્યો સાથે સરકારમાં એન્ટ્રી બાદ શિવસેનાના શિદે ગૃપમાં ધારાસભ્યોમાં બેચેની છે., ત્યાર બાદ એકનાથ શિંદેએ પોતાની ગૃપના નેતાઓને સાંજે બેઠકમાં બોલાવ્યા હતા. જે મોડી રાત્ સુધી ચાલી હતી.

મહારાષટ્ર અત્યારે રાજકીય હલચલ મંચેલી છે. અજિત પવાર ગૃપની સરકારમાં શામેલ થયા બાદ એનસીપીના બંને ગૃપ શરદ-અજીત ના નેતાઓમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે. આ વચ્ચે બુધવારે સાંજે સીએમ શિંદે પણ પોતાના ધારાસભ્યો અને સાસંદની મહત્વની બેઠક બોલાવી હતી.
એકનાથ શિદેના મુબઇ સ્થિત આવાસ વર્ષા બંગલામાં શિવસેના નેતાઓની બેઠક પૂર્ણ થયા બાદ મહારાષ્ટ્રના મંત્રી ઉદય સામંતે સ્પષ્ટ કહ્યુ હતુ કે, ક્યાંય અણારા ધારાસભ્યોમાં કોઇ નારાજગી નથી. તેમણે કહ્યુ કે, સીએણ એકનાથ શિંદેના નેતૃત્વમાં લોકસભાનાઆગામી સત્ર, મહારાષ્ટ્ર વિધાનસભાના સત્ર, વિધાનસભાને લઇને બેઠક બોલાવામાં આવી હતી.
તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, એકનાથ શિંદે પર ભરોષો છે. તેમના રાજીનામાની વાત અફવા છે. તમામ સાસંદો અને ધારાસભ્યોના ચૂટણી એકનાથ શિદેના નેતૃત્વામાં થશે. સૂત્રો અનુસાર બેઠકમાં એકનાથ શિંદે સ્પષ્ટ કહ્યુ છે કે, રાજીનામું નથી આપી રહ્યો. મને ખબર છે કે, આ પ્રકારની ખબર કોણ ચલાવી રહ્યુ છે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
