મહારાષ્ટ્રમાં આજે CM ઠાકરેના મંત્રીઓના વિભાગોનું એલાન થઈ શકે
મહારાષ્ટ્રમાં આજે CM ઠાકરેના મંત્રીઓના વિભાગોનું એલાન થઈ શકે
મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિભાગોની વહેંચણીને લઈ મહાવિકાસ અઘાડીમાં સામેલ શિવસેના, કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની વચ્ચે ચાલી રહેલ ખેંચતાણ ઘટતી જોવા મળી રહી છે, ત્રણેય દળોના નેતાઓએ વિભાગોની વહેંચણીને અંતિમ રૂપ દેવા માટે વર્ષના પહેલા દિવસે કેટલીય બેઠકો કરી, જે બાદ આજે મંત્રીઓના વિભાગોનું એલાન થઈ શકે છે.

આજે ઠાકરેના મંત્રીઓના વિભાગોનું એલાન?
અગાઉ સોમવારે મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું પરંતુ ખેંચતાણને કારણે જ વિભાગ વહેંચી નહોતા શકતા, જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં હવે મંત્રી પરિષદના સભઅયોની સંખ્યા વધીને 43 થઈ ગઈ છે, જેમાં મુખ્યમંત્રીનું પદ પણ સામેલ છે.

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રીએ કહી આ વાત
જણાવી દઈએ કે અગાઉ અહેવાલ આવ્યા હતા કે કોંગ્રેસ આ વાતથી નારાજ છે કે તેને કૃષિ અને સહકારિતા જેવા ગ્રામીણ ક્ષેત્રોથી સંબંધિત કોઈપણ વિભાગ નથી મળ્યો, જો કે કાલે મોડી સાંજે કેટલીય બેઠકો કર્યા બાદ મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અજિત પારે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે અમારા ગઠબંધનના બધા નેતા ખુશ છે, કોઈપણ પ્રકારનો મતભેદ નથી.

પોર્ટફોલિયોને લઈ કોઈપણ દુખી નથી
અજિત પવારે કહ્યું કે અમે બેઠકમાં આ નક્કી કર્યું છે કે કયા મંત્રીને કઈ જવાબદારી આપવી જોઈએ. મંત્રીઓના પોર્ટફોલિયોથી કોંગ્રેસ અને એનસીપીમાં નાખુશીના સવાલ પર અજીત પવારે કહ્યું કે પોર્ટફોલિયો પર ગુરુવારે આદેશ જારી કરવામાં આવી શકે છે કોઈપણ આનાથી દુખી નથી.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
