કોંગ્રેસે માંગ્યું મુંખ્યમંત્રી રમણ સિંહનું રાજીનામું
રાયપૂર, 29 મે : નક્સલીઓના હુમલા બાદ કોંગ્રેસ નેતાની હત્યાને પગલે કોંગ્રેસીઓમાં ચકચાર મચી ગઇ છે. નક્સલીઓના હુમલા બાદ કોંગ્રેસે મુખ્યમંત્રી રમણ સિંહ પર પ્રહારો કરવાનું શરૂ કરી દીધું છે. કોંગ્રેસી સીએમ રમણ સિંહના રાજીનામાની માંગ કરી રહ્યા છે.
કોંગ્રેસે આ સંપૂર્ણ હત્યાકાંડ માટે ભારતીય જનતા પાર્ટીને જવાબદાર ગણાવી છે. કોંગ્રેસી આના માટે રમણ સિંહના રાજીનામાની માંગ કરી રહ્યા છે. તેમની માંગ છે કે સરકારની સુરક્ષાની કમીના કારણે જ આ ઘટના ઘટી છે માટે સરકાર આની જવાબદારી સ્વીકારીને મુખ્યમંત્રી પોતાના પદ પરથી રાજીનામું આપી દે.
જ્યારે બીજેપીએ આને રાજકીય કાવા-દાવા ગણાવ્યા છે. કોંગ્રેસ પ્રવક્તા ભક્ત ચરણદાસે કહ્યું કે રમણસિંહે હવે રાજીનામુ આપી દેવું જોઇએ. છત્તીસગઢમાં માઓવાદી હુમલા બાદ આ પહેલીવાર છે કે મુખ્યમંત્રી રમણ સિંહનું રાજીનામું માંગ્યું છે.

More From
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો









Click it and Unblock the Notifications
