For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસી નેતા સંજય ઝાને કોરોના પોઝિટિવ, ટ્વીટ કરી જાણકારી આપી

કોંગ્રેસી નેતા સંજય ઝાને કોરોના પોઝિટિવ, ટ્વીટ કરી જાણકારી આપી

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના સંક્રમિતોની સંખ્યા એક લાખને પાર પહોંચી ગઈ છે. આ જીવલેણ મહામારીના લપેટામાં કોંગ્રેસ નેતા સંજય ઝા પણ આવી ચૂક્યા છે. શુક્રવારે ટ્વીટ કરી તેમણે જણાવ્યું કે તેમનો કોવિડ 19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જે બાદથી હવે તેઓ ક્વારંટાઈનમાં છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે તેઓ આગલા 10-12 દિવસ માટે ઘરવાળાઓથી દૂર હોસ્પિટલમાં રહેશે. સંજય ઝાએ કહયું કે સંક્રમણના ફેલાવાને હળવામાં ના લો, આપણે બધા આના લપેટામાં આવી શકીએ છીએ.

congress

દેશમાં કોરોનાવાયરસના મામલામાં સતત વધારો થઈ રહ્યો છે. શુક્રવારે સવારે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી માહિતી આપવામાં આવી કે પાછલા 24 કલાકમાં કોરોના વાયરસના 6088 મામલા સામે આવ્યા છે અને 148 લોકોના મોત થયાં છે દેશમાં હવે કોરોના વાયરસના કુલ 1,18,447 મામલા છે, જેમાં 66,330 સક્રિય મામલા અને 3583 મોત સામેલ છે.

24 કલાકમાં કોરોના વાયરસના 6088 નવા કેસ, કુલ સંખ્યા 1 લાખ 18 હજારથી વધુ24 કલાકમાં કોરોના વાયરસના 6088 નવા કેસ, કુલ સંખ્યા 1 લાખ 18 હજારથી વધુ

English summary
Congress leader sanjay jha tested covid 19 positive
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X