મોદી જણાવે કે કેટલાં ભ્રષ્ટાચારીને જેલભેગા કર્યા: ફારૂક અબ્દુલ્લા
નવી દિલ્હી, 23 એપ્રિલ: નેશનલ કોન્ફ્રેંસના દિગ્ગજ નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ સહયોગી ફારૂક અબ્દુલ્લાએ મોંઘવારી અને ભ્રષ્ટાચારને યૂપીએ સરકારની મોટી ભૂલો ગણાવી છે. આઇબીએન7 સાથે ખાસ વાતચીતમાં અબ્દુલ્લાએ માન્યું કે ભ્રષ્ટાચારને રોકવા માટે ઝડપથી કામ નથી થયું.
ફારૂક અબ્દુલ્લાને પૂછવામાં આવ્યું કે શું આપને લાગે છે કે યૂપીએમાં ક્યાંકને ક્યાંક ખામી રહી છે? જેના જવાબમાં તેમણે જણાવ્યું કે અમારી વિરુધ્ધ જે પ્રચાર ભાજપે કર્યો છે તેના માટે તેમણે કરોડો ખર્ચ્યા છે, અમારી ભૂલો છે કે યૂપીએ સરકારમાં મોંઘવારી ખૂબ જ થઇ, જેને અમે રોકી શક્યા નહીં. બીજું એ કે જે ભ્રષ્ટાચાર થયો તેની પર પણ જો ઝડપથી કાર્યવાહી થતી તો લોકોને તે દેખાતું.

ફારુક અબ્દુલ્લાને પૂછવામાં આવ્યું કે શું ખરેખર મનમોહન સિંહ નબળા વડાપ્રધાન હતા? જેના જવાબમાં તેમણે જણાવ્યું કે મનમોહન સિંહ ઇમાનદાર હતા, તેમના બિલકૂલ સારા ઇરાદાઓ છે. આટલી જમાતોને ચલાવવું સરળ નથી. આજે તેમની પર આરોપ લાગી રહ્યા છે જે બિચારો સૌથી વધારે ઇમાનદાર છે. જેણે આપણી ઇકોનોમીને બચાવી.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
