મોદી જણાવે કે કેટલાં ભ્રષ્ટાચારીને જેલભેગા કર્યા: ફારૂક અબ્દુલ્લા
નવી દિલ્હી, 23 એપ્રિલ: નેશનલ કોન્ફ્રેંસના દિગ્ગજ નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ સહયોગી ફારૂક અબ્દુલ્લાએ મોંઘવારી અને ભ્રષ્ટાચારને યૂપીએ સરકારની મોટી ભૂલો ગણાવી છે. આઇબીએન7 સાથે ખાસ વાતચીતમાં અબ્દુલ્લાએ માન્યું કે ભ્રષ્ટાચારને રોકવા માટે ઝડપથી કામ નથી થયું.
ફારૂક અબ્દુલ્લાને પૂછવામાં આવ્યું કે શું આપને લાગે છે કે યૂપીએમાં ક્યાંકને ક્યાંક ખામી રહી છે? જેના જવાબમાં તેમણે જણાવ્યું કે અમારી વિરુધ્ધ જે પ્રચાર ભાજપે કર્યો છે તેના માટે તેમણે કરોડો ખર્ચ્યા છે, અમારી ભૂલો છે કે યૂપીએ સરકારમાં મોંઘવારી ખૂબ જ થઇ, જેને અમે રોકી શક્યા નહીં. બીજું એ કે જે ભ્રષ્ટાચાર થયો તેની પર પણ જો ઝડપથી કાર્યવાહી થતી તો લોકોને તે દેખાતું.

ફારુક અબ્દુલ્લાને પૂછવામાં આવ્યું કે શું ખરેખર મનમોહન સિંહ નબળા વડાપ્રધાન હતા? જેના જવાબમાં તેમણે જણાવ્યું કે મનમોહન સિંહ ઇમાનદાર હતા, તેમના બિલકૂલ સારા ઇરાદાઓ છે. આટલી જમાતોને ચલાવવું સરળ નથી. આજે તેમની પર આરોપ લાગી રહ્યા છે જે બિચારો સૌથી વધારે ઇમાનદાર છે. જેણે આપણી ઇકોનોમીને બચાવી.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
