યુપી સરકારને ઝટકો, શંકાસ્પદ આતંકીઓ પરથી નહીં હટે કેસ

કોર્ટે કહ્યું કે એ બધાની ઉપર ગાઢ આરોપ લાગ્યા છે. માટે આ કેસને પાછા લેવાનો કોઇ આધાર નથી બનતો. કોર્ટમાં સુનવણી બાદ જો તેઓ નિર્દોષ સાબિત થશે તો તેમને બાઇજ્જત મુક્ત કરવામાં આવશે.
રાજ્યના ન્યાય વિભાગના પ્રધાન સચિવ તરફથી બારાબંકી જિલાધિકારીને મોકલવામાં આવેલ પત્રમાં કહેવાયું હતું કે તારિક કાસમી અને ખાલીદ મુજાહિદની સામે કેસ કાયદા અનુસાર યોગ્ય નહી હોય. માટે કોર્ટમાં તેને પરત લેવાની અરજી દાખલ કરવામાં આવે.
આને ધ્યાનમાં લઇને શુક્રવારે ઉપલી જિલ્લા શાસકીય અધિવક્તા તરફથી વિશેષ સત્ર કોર્ટ બારાબંકી કલ્પવના મિશ્રાની કોર્ટમાં કેસ પરત લેવાની અપીલ કરવામાં આવી જેને રદ કરી દેવામાં આવી. કોર્ટે આની પર જણાવ્યું કે આરોપ પત્ર દાખલ થઇ ચૂક્યું છે સુનવણી પોતાના અંતિમ ચરણમાં છે. માટે આવા સમયે કેસને પાછો લેવો કાનૂન અને જનતાના હિતમાં નથી. સુનવણી બાદ જો તેઓ નિર્દોષ સાબિત થશે તો તેમને બાઇજ્જત મુક્ત કરવામાં આવશે.
-
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
શરૂ થતા પહેલા જ બંધ થશે IPL? કોર્ટે સંભળાવ્યો મહત્વનો નિર્ણય, BCCIની ઉડી ગઈ ઊંઘ -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat UCC: મુસ્લિમ મહિલાઓને હલાલામાંથી આઝાદી, બીજા લગ્ન પર 7 વર્ષની જેલ! જાણો 5 મોટા નિર્ણયો -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 17 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
ટુના-ટેકરા પોર્ટના વિકાસ માટે કેન્દ્રની મોટી જાહેરાત, 472 કરોડના ખર્ચે બનશે નવો બ્રિજ










Click it and Unblock the Notifications
