કોર્ટે લગાવી રાજ ઠાકરેના બિન જામીની વોરંટ પર રોક

ન્યાયમૂર્તિ સુનિલ ગૌડે બે ખાનગી ફરિયાદોના આધારે બિહારના મુઝફ્ફરપૂરની એક નિચલી અદાલત તરફથી વર્ષ 2008માં પારિત આદેશોને રદ કરવાની માંગને લઇને રાજ ઠાકરે તરફથી વરિષ્ઠ વકિલ મુકૂલ રોહતગી દલીલોને સાંભળ્યા બાદ જણાવ્યું કે 'બિન જમાનતી વોરંટની તામીલ પર રોક લગાવવામાં આવે છે.'
કોર્ટે બિહારના વકીલ સુધીર કુમાર ઓઝાને નોટિસ પણ જારી કરતા મનસેની અરજી પર તેમની પાસે જવાબ માંગ્યો છે. કોર્ટે મામલાની બીજી સુનવણી 16 એપ્રિલના રોજ જાહેર કરી છે. રોહતગીએ આ મામલે ચર્ચા કરતા જણ્યું કે 'સમન વકીલોની ફરિયાદોના આધારે જારી કરાયો. તેની સાથે ફરિયાદો ભારતીય દંડ સંહિતાની ધારા 504માં ઉલ્લેખિત તત્વોને સંતુષ્ટ નથી કરતી.'












Click it and Unblock the Notifications
