Delhi Murde Case: ચાર દિવસે પોલીસના હાથ લાગ્યુ ચાકુ, જેનાથી સાહિલે સાક્ષીની હત્યા કરી હતી.
Delhi Murde Case: દિલ્હી પોલીસે સાક્ષી મર્ડર કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે તે ચાકુને ચાર દિવસ બાદ મેળવ્યો છે. જેનાથી શાહીલે સાક્ષીની હત્યા કર હતી. પોલીસે રિઠાલાથી આ ચાકુને મેળવ્યુ હતુ. ધ્યાન આપવા જેવી બાબત એ છે કે, સાહિલે સાક્ષી પર ચાકુથી 20 ઘા કર્યા હતા. ત્યાર બાદ સાક્ષીની મૌથ થઇ ગઇ હતી.

જણાવી દઇએ કે, સાહિલે ઉત્તર પશ્ચિમમાં શાબાદ ડેરી વિસ્તારમાં રવિવારે સાક્ષી પર ચાકુથી હુમલો કર્યો હતો. ત્યાર બાદ તેના ઉપર પત્થર મારીને હત્યા કરી દિધી હતી. જો કે પોલીસે સાહિલને ઉત્તર પ્રદેશના બુલંદશહેરમાથી ધરપકડ કરી હતી.
જણાવી દઇએ કે, સાક્ષીના શરિર પર 34 ઇજા હતી. સાહિલની વાત કરી તો તે શાહબાદ ડેરીમાં પોતાના પરિવાર સાથે ભાડાના મકાન પર રહે છે. અંહિયા તેના પરિવારમાં 3 બહેનો, માતા પિતા છે. સાહિલ વ્યવસાયે મેકેનિક હતો અને ફ્રિજ એસી બનાવાનું કામ કરતો હતો.
સાક્ષીની હત્યા બાદ સાહિલ બુલંદશહેર ભાગી ગયો હતો. જ્યાં તેના સગા રહે છે. પરંતુ પોલીસે સાહિલને બુલંદશહેરમાથી ધરપકડ કરી લીધી ચે. પોલીસની તપાસમાં સ્પષ્ટ થઇ ગયુ છે. કે સાહિલ અને સાક્ષીના સંબંધ હતા. પરંતુ બંને વચ્ચે થોડા દિવસથી અણબનાવ હતો.












Click it and Unblock the Notifications
