Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

અટલબિહારી વાજપેયને ભારત રત્ન આપવો જોઇએ : શિવરાજ સિંહ પાટીલ

shivraj-singh-chouhan
ભોપાલ, 25 ડિસેમ્બર: મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પૂર્વ વડાપ્રધાન અટલ બિહાર વાજપેયને ભારત રત્નથી સન્માનિત કરવાની માંગણી કરી છે. શિવરાજ સિંહ ચૌહાણે અટલ બિહારી વાજપેયના વ્યક્તિત્વ આધારિત જનસંપર્ક વિભાગની પ્રદર્શનીનું ઉદઘાટન કર્યા બાદ સંવાદદાતાઓ સાથે ચર્ચા કરતાં કહ્યું અટલ બિહારી વાજપેય એવા નેતા છે કે તેમને બધા પ્રેમ અને આદર કરે છે.

તેમને અટલ બિહારી વાજપેયને જનતાના હદયસમ્રાટ ગણાવતાં કહ્યું હતું કે આજે પણ તે જનતા દિલમાં રાજ કરે છે. તેમને કહ્યું હતું કે અટલ બિહારી વાજપેયને વડાપ્રધાનના રૂપમાં દેશની અદભૂત સેવા કરી છે અને તેમને ફક્ત દેશને પરમાણુ સંપન્ન રાષ્ટ્ર બનાવીને માન વધાર્યું પરંતુ દેશને જોડવા માટે રાષ્ટ્રીય રાજમાર્ગોનું નિર્માણ, સ્વર્ણિમ ચતુર્ભૂજ યોજના અને ગાંમડાની તસવીર બદલવા માટે તેમને વડાપ્રધાન ગ્રામ સડક યોજના બનાવી. વાજપેયના જન્મ દિવસ પર તેમને સમર્પિત આ પ્રદર્શનીમાં તેમના જીવનના વિભિન્ન પહેલુઓ પર આધારિત સો જેટલા ફોટા ભેગા કરવામાં આવ્યાં છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X