અટલબિહારી વાજપેયને ભારત રત્ન આપવો જોઇએ : શિવરાજ સિંહ પાટીલ

તેમને અટલ બિહારી વાજપેયને જનતાના હદયસમ્રાટ ગણાવતાં કહ્યું હતું કે આજે પણ તે જનતા દિલમાં રાજ કરે છે. તેમને કહ્યું હતું કે અટલ બિહારી વાજપેયને વડાપ્રધાનના રૂપમાં દેશની અદભૂત સેવા કરી છે અને તેમને ફક્ત દેશને પરમાણુ સંપન્ન રાષ્ટ્ર બનાવીને માન વધાર્યું પરંતુ દેશને જોડવા માટે રાષ્ટ્રીય રાજમાર્ગોનું નિર્માણ, સ્વર્ણિમ ચતુર્ભૂજ યોજના અને ગાંમડાની તસવીર બદલવા માટે તેમને વડાપ્રધાન ગ્રામ સડક યોજના બનાવી. વાજપેયના જન્મ દિવસ પર તેમને સમર્પિત આ પ્રદર્શનીમાં તેમના જીવનના વિભિન્ન પહેલુઓ પર આધારિત સો જેટલા ફોટા ભેગા કરવામાં આવ્યાં છે.
More From
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ




Click it and Unblock the Notifications
