For Daily Alerts
અટલબિહારી વાજપેયને ભારત રત્ન આપવો જોઇએ : શિવરાજ સિંહ પાટીલ
તેમને અટલ બિહારી વાજપેયને જનતાના હદયસમ્રાટ ગણાવતાં કહ્યું હતું કે આજે પણ તે જનતા દિલમાં રાજ કરે છે. તેમને કહ્યું હતું કે અટલ બિહારી વાજપેયને વડાપ્રધાનના રૂપમાં દેશની અદભૂત સેવા કરી છે અને તેમને ફક્ત દેશને પરમાણુ સંપન્ન રાષ્ટ્ર બનાવીને માન વધાર્યું પરંતુ દેશને જોડવા માટે રાષ્ટ્રીય રાજમાર્ગોનું નિર્માણ, સ્વર્ણિમ ચતુર્ભૂજ યોજના અને ગાંમડાની તસવીર બદલવા માટે તેમને વડાપ્રધાન ગ્રામ સડક યોજના બનાવી. વાજપેયના જન્મ દિવસ પર તેમને સમર્પિત આ પ્રદર્શનીમાં તેમના જીવનના વિભિન્ન પહેલુઓ પર આધારિત સો જેટલા ફોટા ભેગા કરવામાં આવ્યાં છે.
Comments
madhya pradesh atal bihari vvajpayee bharat ratna shivraj singh chouhan મધ્યપ્રદેશ અટલ બિહારી વાજપેય ભારત રત્ન શિવરાજ સિંહ ચૌહાણ
English summary
Shivraj Singh Chouhan has demanded conferring of Bharat Ratna the highest civilian honour on the former Prime Minister Atal Bihari Vajpayee, who turned 88 today.