વિકાસના એજન્ડાના કારણે મોદીને મુસલમાનોના વોટ મળ્યા : વસ્તાનવી

વસ્તાનવીએ કહ્યું હતું કે મુસલમાનોએ આ વખતે ગુજરાતમાં ભાજપના પક્ષમાં મતદાન કર્યું છે તો તેનું કારણ એક મોટું કારણ વિકાસનો એજન્ડા છે. નરેન્દ્ર મોદીએ આ વખતે વિકાસના એજન્ડાને આગળ વધાર્યો છે અને કદાચ આના કારણે મુસલમાનોએ ભાજપને વોટ આપ્યો છે, બધા લોકો વિકાસ ઇચ્છે છે.
મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓ ચલાવી રહેલા વસ્તાનવીએ કહ્યું હતું કે મીડીયામાં સમાચાર આવ્યાં હતા કે મુસલમાનોએ ભાજપના પક્ષમાં મતદાન કર્યું છે. લગભગ 20 સીટો ભાજપે એવી જીતી છે જ્યાં મુસલમાનોની સંખ્યા વધારે છે. 2002ના કોમી રમખાણો અને આ ચુંટણી બંને 'ડિફરન્ટ કેસ' છે. જો મુસલમાનોએ ભાજપને મત આપ્યાં છે તો તેનો મતલબ એ નથી કે તેમને નરેન્દ્ર મોદીને માફ કરી દિધા છે.
સ્થાનિક કક્ષાની ચુંટણીમાં ભાજપ દ્રારા 100થી વધુ મુસલમાનોને ટીકીટ આપી હોવાનો ઉલ્લેખ કરતાં તેમને કહ્યું હતું કે 'નગર પાલિકાની ચુંટણીમાં ભાજપે 100થી વધુ મુસલમાનોને ટીકીટ આપી હતી. તેની પણ અસર છે. આ લોકોએ ભાજપને જીતાડવાનો પ્રયત્ન કર્યો હશે.
-
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
IND vs NZ Final: ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે શરૂ થશે ફાઈનલ મેચ, નોંધી લો તારીખ અને સમય -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં હીટવેવનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત -
Western Railway: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બે સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ વિગત -
ખામેનીના મૃત્યુ બાદ ભારતે શોક વ્યક્ત કર્યો, જયશંકરે ઈરાન સાથે વાટાઘાટો કરી -
Ahmedabad : સુભાષ બ્રિજની કામગીરીને લઈને મોટા સમાચાર








Click it and Unblock the Notifications
