આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર 30 એપ્રિલ સુધી લંબાવ્યો પ્રતિબંધ, કોરોનાના મામલાને ધ્યાનમાં રાખી DGCAએ લીધો નિર્ણય
ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) એ મંગળવારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ઓપરેશન પર પ્રતિબંધની અવધિ વધારીને 30 એપ્રિલ 2021 કરી છે, કોરોના વાયરસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને. ડીજીસીએ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવ
ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) એ મંગળવારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ઓપરેશન પર પ્રતિબંધની અવધિ વધારીને 30 એપ્રિલ 2021 કરી છે, કોરોના વાયરસના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને. ડીજીસીએ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે આ પ્રતિબંધ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર લાગુ નહીં પડે જે ખાસ કરીને નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશક દ્વારા મંજૂર કરવામાં આવી છે.

સરળ શબ્દોમાં કહીએ તો, બધી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર 30 એપ્રિલ સુધી પ્રતિબંધ રહેશે. જો કે ડીજીસીએ દ્વારા કહેવામાં આવ્યું છે કે જો જરૂર જણાશે તો સંબંધિત અધિકારની મંજૂરીથી ચોક્કસ આંતરરાષ્ટ્રીય રૂટો પર ફ્લાઇટ્સ ચલાવવામાં આવશે.
આ પણ વાંચો: પરમબીર સિંહ વિવાદ: મહારાષ્ટ્રમાં વિકાસ નહી વસુલી થઇ રહી છે: રવિશંકર પ્રસાદ












Click it and Unblock the Notifications
