કરુણાનિધિની તબિયતમાં સુધારો, આખી રાત હોસ્પિટલ બહાર કાર્યકર્તાઓની ભીડ
ડીએમકે અધ્યક્ષ અને તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમ કરુણાનિધિની તબિયત બગડ્યા બાદ તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.
ડીએમકે અધ્યક્ષ અને તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી એમ કરુણાનિધિની તબિયત બગડ્યા બાદ તેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. મળતી જાણકારી મુજબ તેમની હાલત સ્થિર છે. 94 વર્ષીય કરુણાનિધિની ખબર પૂછવા માટે દેશભરમાંથી તમામ નેતા હોસ્પિટલ પહોંચી રહ્યા છે.

રવિવારે ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયાનાયડુએ તમિલનાડુના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતની સાથે કરુણાનિધિની ખબર પૂછવા હોસ્પિટલ ગયા હતા. વળી મુખ્યમંત્રી ઈ. પલાનીસ્વામી પોતાના કાર્યકર્તાઓ સાથે મોડી રાતે સલેમથી ચેન્નાઈ પહોંચ્યા હતા. હોસ્પિટલની બહાર પક્ષના કાર્યકર્તાઓની ભીડ જમા થઈ ગઈ છે. વળી, કરુણાનિધિના ઘરની બહાર પણ સુરક્ષા બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન (યુટીઆઈ) થી પીડિત 94 વર્ષના કરુણાનિધિને બ્લડપ્રેશર ઓછુ થઈ જવાને કારણે શુક્રવારે મોડી રાતે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. વિશેષ ડૉક્ટરોની પેનલ તેમની તેમનો ઈલાજ કરી રહી છે.
-
કેરળના તમામ ૧૪૦ વિધાનસભા મતવિસ્તારોમાં સુરક્ષાના કડક પગલાં સાથે મતદાન શરૂ થયું -
ઈરાન સંઘર્ષ ચર્ચાઓ વચ્ચે ટ્રમ્પે નાટોના સમર્થનથી નારાજગી વ્યક્ત કરી -
પત્નીને પતાવી દેવાનુ કાવત્રું રચ્યું હતું હવાઈના ડૉક્ટર ગેરહાર્ટ કોનિગને, દોષી ઠેરવવામાં આવ્યો -
ભૂતને પીપળો મળી જાય, ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કૌભાંડમાં પુણેના ડૉક્ટર સાથે 12 કરોડની ઠગાઈ -
VerSe Innovation એ પ્રસન્ના પ્રસાદની CPTO તરીકે નિમણૂક કરી; AI ક્ષેત્રે નવા સંશોધનો પર આપશે ભાર -
ઇન્દોરના કોંગ્રેસ કાઉન્સિલર ફૌઝિયા શેખ આલીમે વંદે માતરમ ગાવાનો ઇનકાર કરતાં રાજકીય વિવાદ સર્જાયો -
ઈરાન યુદ્ધવિરામથી કામચલાઉ રાહત મળી, પરંતુ ઘણા રાષ્ટ્રો માટે ઈંધણ સંકટ હજુ પણ યથાવત -
ઈરાન-અમેરિકા યુ્દ્ધને પગલે ખાદ્યપદાર્થો મોંઘા થશેઃ વિશ્વ બેંકે આપી ચેતવણી -
આસામની ૧૨૬ વિધાનસભા બેઠકો માટે મતદાન શરૂ -
હૂમાયુ કબીર વિડિયો વિવાદ બાદ AIMIM એ AJUP સાથેનું ગઠબંધન તોડ્યું -
કર્ણાટક પેટાચૂંટણી: રાજકીય પ્રતિષ્ઠા વચ્ચે બાગલકોટ અને દાવણગેરે દક્ષિણમાં મતદાન ચાલુ -
પુડુચેરી વિધાનસભા ચૂંટણીમાં 9.50 લાખ મતદારો સાથે કડક સુરક્ષા વચ્ચે મતદાન શરૂ થયું












Click it and Unblock the Notifications
