જ્યાં કુતરાં અને બિલાડીઓ ઉંઘે છે ગાદલા પર

નરસિંહપુરની ઋષા પ્રિયદર્શ માટે જાનવરોનું દુઃખ દુર કરવો જ જીવનનો ઉદ્દેશ્ય બની ગયો છે. તે જણાવે છે કે, એકવાર રસ્તાં પર બિમાર કુતરાંની સ્થિતિ જોઇને તેનું દીલ પીગળી ગયુ અને તે તેને પોતાના ઘરે લઇ આી, તેની સેવા-ચાકરી કરી તેને સુખનો અનુભવ કરાવ્યો. પછી તેના મનમાં એક વિચાર આવ્યો કે જાનવરોની સેવા જ તેના જીવનનો ધ્યેય બની ગયો. ઋચા એ પોતાના આ ઉદ્દેશ્યને પૂર્ણ કરવા માટે માતા માધુરીનો સંપૂર્ણ સહયોગ મળી રહ્યો છે.
માધુરી કેન્દ્રીય વિદ્યાલયના આચાર્ય છે અને સેવાનિવૃત્ત થયા બાદ પુત્રીની પશુસેવા અભિયાનનો સાથ નિભાવી રહ્યાં છે. રસ્તા પર ફરતા અને બીમારી સામે ઝઝુમતા કુતરાં, બિલ્લી, બકરી વગેરે જ્યારે પણ ઋચાની જરમાં આવે છે, તે તેમને પોતાના ઘરે લઇ આવે છે, એટલું જ નહીં, આ જાનવારને પોતાના હાથે ખાવાનું ખવડાવે છે અને તેમની દેખભાળ કરે છે. તેમના ઘરમાં જાનવરોને ઉંઘવા માટે ગાદલાની વ્યવસ્થા કરવામાં આવે છે અને ખાવનું આપવા માટે વાસણ પણ છે. જ્યારે કોઇ જાનવર ઉમર કરતા નાનું હોય છે અથવા તેનું સ્વાસ્થ્ય વધારે ખરાબ હોય છે તો તેને બોટલથી દૂધ પીવડાવવામાં આવે છે.
-
Weather News: UP-MP સહિત 9 રાજ્યોમાં Rain Alert, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં ગરમી વચ્ચે માવઠાની આફત, જાણો હવામાન વિભાગની આગાહી -
SME IPO ના જંગમાં ગુજરાતનો ડંકો: નાણાકીય વર્ષ 2026 માં મહારાષ્ટ્રને હરાવી પ્રથમ ક્રમ મેળવ્યો -
મધ્ય પૂર્વના સંઘર્ષમાં મૃત્યુઆંક વધ્યો: ઈરાનમાં 3,531, લેબેનોનમાં 1,368 અને અમેરિકાના 13 સૈનિકોના મોત -
ઈરાને ટ્રમ્પની શાન ઠેકાણે લાવી દીધી, 24 કલાકમાં 2 હેલિકોપ્ટર અને 2 ફાઈટર જેટ ધૂળમાં મેળવી દીધા - Video -
IPL 2026 પોઈન્ટ્સ ટેબલ: શરૂઆતમાં જ ફસાઈ ધોનીની ટીમ! PBKS પહોંચી ટોપ પર, પોઈન્ટ્સ ટેબલમાં કોણ ક્યાં? -
Gyan Sadhana Scholarship Exam: ગુજરાતમાં આજે 6.3 લાખ વિદ્યાર્થીઓ જ્ઞાન સાધના પરીક્ષા આપશે







Click it and Unblock the Notifications
