ABVP એ અંકિત બસોયા પર મોટી કાર્યવાહી કરી, સંગઠનથી બહાર
આપને જણાવી દઈએ કે અંકિત બસોયા પર આરોપ છે કે તેને નકલી ડિગ્રીને આધારે ડીયુમાં એડમિશન લીધું છે.
દિલ્હી યુનિવર્સીટી સ્ટુડન્ટ યુનિયન પ્રેસિડેન્ટ અંકિત બસોયાની નકલી ડિગ્રી મામલે અખિલ ભારતીય વિધાર્થી પરિષદ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે જ્યાં સુધી તપાસ પુરી નહીં થાય ત્યાં સુધી અંકિત બસોયાને પોતાના પદથી રાજીનામુ આપવા માટે કહેવામાં આવ્યું છે. તેની સાથે સાથે તેને સંગઠનની બધી જ જવાબદારીમાંથી મુક્ત કરી દેવામાં આવ્યો છે. આપને જણાવી દઈએ કે અંકિત બસોયા પર આરોપ છે કે તેને નકલી ડિગ્રીને આધારે ડીયુમાં એડમિશન લીધું છે.

એનએસયુઆઇ શરૂઆતથી જ અંકિત બસોયાની બેચલર ડિગ્રીને નકલી ગણાવતું રહ્યું છે અને તેમને ડીયૂના વાઇસ ચાન્સેલરને પત્ર લખીને તેના વિરુદ્ધ કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે. જયારે બીજી બાજુ અંકિતે આ આખા વિવાદને વિપક્ષની ચાલ ગણાવી છે. પરંતુ આરોપ પછી જયારે તેમને તેમના બેચલર વિષયો વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમને કઈ પણ યાદ ના હતું.
We have asked DUSU President Ankiv Baisoya to resign from his post and also expelled him from all the responsibilities of the organization till the inquiry is over (in fake degree case): Akhil Bhartiya Vidyarthi Parishad (ABVP) pic.twitter.com/6omJzXc5Dz
— ANI (@ANI) November 15, 2018
પોતાના બેચલર વિષયો જ ભૂલી ગયા અંકિત બસોયા
દિલ્હી યુનિવર્સીટીના નવનિર્વાચીન અધ્યક્ષ અંકિત બસોયાને બેચલરમાં ભણેલા પોતાના વિષયો જ યાદ નથી. અંકિત બસોયા એ તિરુવલ્લુર યુનિવર્સીટીથી બેચલર્સ કર્યું છે. કોંગ્રેસનું વિધાર્થી સંગઠન એનએસયુઆઇ ઘ્વારા તેની ડિગ્રી નકલી ગણાવતા તેના અંકિત બસોયા વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેવામાં હાલમાં જ અંકિત બસોયાને તેના બેચલર્સ વિષય વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેને કહ્યું કે તેને વિષયો યાદ નથી. અંકિત બસોયા ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેને અંગ્રેજી સહીત ઘણા વિષયો ભણ્યા છે, પરંતુ બાકી વિષયો તેને યાદ નથી. તેના પછી અંકિત બસોયાની ડિગ્રીની જાંચ ચાલી રહી છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
