નરેન્દ્ર મોદી પર આચાર સંહિતાનો ભંગ કરવા બદલ કેસ
ગોડ્ડા, 8 એપ્રિલ: ભારતીય જનતા પાર્ટી તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સહિત એક અન્ય નેતા નિશિકાંત દૂબે પર આચાર સંહિતાનું ઉલ્લઘન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આરોપમાં કહેવામાં આવ્યું છે કે દેવગઢ જિલ્લામાં એક પોલીસ સ્ટેશનની પાસે નરેન્દ્ર મોદી સહિત ઉમેદવાર નિશિકાંતની એક તસવીર લાગેલી છે. જોકે પોસ્ટરમાં પ્રિંટર અને પ્રકાશકનું નામ નથી.

આ મામલા બાદ ઉપ ડિવિઝનલ મેઝિસ્ટ્રેટ જેજે સમાંતાએ બંને નેતાઓની વિરુધ્ધ કેસ નોંધી લીધો છે. રાહતની વાત માત્ર એટલી છે કે ચૂંટણી પંચની ગાઇડલાઇન અનુસાર, આવા પોસ્ટરો પર પ્રિંટર અને પ્રકાશનનું નામ હોવું જરૂરી છે. નહીંતર આવી ઘટનાઓને ચૂંટણીના સમયે વિરોધીઓનું ષડયંત્ર માની લેવામાં આવે છે.
More From
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
