ernakulam bomb blast: એર્નાકુલમમાં બે બોમ્બ બ્લાસ્ટમાં એકનું મોત, 20 ઘાયલ
ernakulam bomb blast: કેરળના એર્નાકુલમમાં કન્વેન્શન સેન્ટરમાં બ્લાસ્ટના સમાચાર સામે આવ્યા છે. આ વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 20 લોકો ઘાયલ થયા છે. માનવામાં આવે છે કે આ એક આતંકવાદી હુમલો છે.
મળતી માહિતી મુજબ, એક પછી એક સતત બે બ્લાસ્ટ થયા છે. સૂત્રોનું કહેવું છે કે, પ્રારંભિક મૂલ્યાંકન મુજબ આ એક આતંકવાદી હુમલો છે. બોમ્બ સ્ક્વોડ અને ફોરેન્સિક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

આ વિસ્ફોટની માહિતી આપતાં આસિસ્ટન્ટ કમિશનર બેબી પીવીએ જણાવ્યું હતું કે, એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 20-25 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે.
બંને બ્લાસ્ટ 5-10 સેકન્ડમાં થયા હતા. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે. ફોરેન્સિક ટીમ સ્થળ પર હાજર છે. તપાસ બાદ સ્પષ્ટ થશે કે, તે બોમ્બ વિસ્ફોટ હતો કે બીજું કંઈક.
More From
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
