હેલિકોપ્ટર સોદો: પૂર્વ વાયુસેના પ્રમુખ ત્યાગીને આપવામાં આવી હતી લાંચ ?

એક અંગ્રેજી સમાચાર પત્ર ઇન્ડિયન એક્સપ્રેસના જણાવ્યા અનુસાર 64 પેજના પોતાના રિપોર્ટમાં તપાસકર્તાઓએ એસ પી ત્યાગીના નામનો ખુલાસો કર્યો હતો. ભારતીય રક્ષા મંત્રાલાયે આ મામલે તપાસના આદેશનો આદેશ આપ્યો હતો. જો એ વાતનો ખુલાસો કરવામાં નથી આવ્યો કે 4 હજાર કરોડના આ સોદામાં એસ પી ત્યાગીને કેટલી રકમ આપવામાં આવી છે. જો કે એસ પી ત્યાગીએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે હેલિકોપ્ટરની ખરીદીમાં મારે કોઇ લેવાદેવા નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે આ મામલે ફિનમેક્કેનિકાના સીઇઓ ગિસેપ ઓર્સીની પહેલાં જ ધરપકડ કરવામાં આવી છે. આ અંગેનો ખુલાસો થતાં જ ભારતની રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો હતો.
શંકા એ પણ છે કે તે ભારત સરકારને ફિનમેકેનિકાની સહાયક કંપની અગસ્તાવેસ્ટલેંડ દ્રારા નિર્મિત 12 હેલિકોપ્ટર વેચવાના સંબંધમાં લાંચ આપવાના મુદ્દે સામેલ છે. એજન્સીના અનુસાર ફરિયાદપક્ષને સંદેહ છે કે 'અગસ્તાવેસ્ટલેંડ'ને સોદો અપાવવા માટે લગભગ પાંચ કરોડ યૂરો (લગભગ 362 કરોડ રૂપિયા) સોદાની 10 ટકા રકમ લાંચરૂપે આપવામાં આવી છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
