For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Exclusive: મોદીના 'મન કી બાત' પર જાણો બેદીના મનની વાત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 23 માર્ચ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ખેડૂતો સાથે પોતાના મનની વાત રેડીયો પર કરી. રેડિયો દ્વારા નરેન્દ્ર મોદીએ ખુદને ખેડૂતો સાથે જોડવાની વાત કહી. મોદીએ જમીન સંપાદન ખરડાને લઇને ખેડૂતોની સામે પોતાની વાત મૂકી અને તેમને તેમના લાભ અંગે વિગતવાર માહિતી આપવાનો પ્રયાસ કર્યો.

આ મુદ્દા પર અમે મોદીની પ્રબળ સમર્થકોમાની એક પૂર્વ આઇપીએસ અધિકારી અને ભાજપ નેતા કિરણ બેદી સાથે મુલાકાત કરી. કિરણ બેદીએ વડાપ્રધાનની વાતો પર પોતાના મનની વાત કહી, અને જણાવ્યું કે લોકોએ મોદીજી પર વિશ્વાસ રાખવો જોઇએ.

modi
તેમણે જણાવ્યું કે મોદીજીએ મુખ્યમંત્રી રહેતા ખેડૂતોની સમસ્યાઓને સમજી છે એવામાં હવે દેશને તેમના પર વિશ્વાસ કરવો જોઇએ. તેમણે જણાવ્યું કે હવે આ જિલ્લા અધિકારીઓ અને પંચાયતની જવાબદારી હોવી જોઇએ કે તેઓ મોદીજીની વાતને ઘર-ઘર સુધી પહોંચાડે અને જમીન સંપાદનના ફાયદા અંગે જણાવે. જોકે તેમણે એ પણ આશંકા વ્યક્ત કરી કે આ કામ રાજ્ય સરકારો યોગ્ય રીતે નથી કરવા દે. તેમણે જણાવ્યું કે મોદીજીની વાતોને ખેડૂતો સુધી પહોંચાડવા માટે મીડિયાએ પણ હકારાત્મક ભૂમિકા નિભાવવી જોઇએ.

અહીં સાંભળો શું કહ્યું કિરણ બેદીએ...

English summary
Prime Minister Narendra Modi on Sunday addressed farmers through his radio programme Mann ki Baat. Here we have Dr. Kiran Bedi to discuss how the Government is trying to address farmer’s problems and on what the benefits of this bill are to farmers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X