Exclusive: મોદીના 'મન કી બાત' પર જાણો બેદીના મનની વાત
નવી દિલ્હી, 23 માર્ચ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ખેડૂતો સાથે પોતાના મનની વાત રેડીયો પર કરી. રેડિયો દ્વારા નરેન્દ્ર મોદીએ ખુદને ખેડૂતો સાથે જોડવાની વાત કહી. મોદીએ જમીન સંપાદન ખરડાને લઇને ખેડૂતોની સામે પોતાની વાત મૂકી અને તેમને તેમના લાભ અંગે વિગતવાર માહિતી આપવાનો પ્રયાસ કર્યો.
આ મુદ્દા પર અમે મોદીની પ્રબળ સમર્થકોમાની એક પૂર્વ આઇપીએસ અધિકારી અને ભાજપ નેતા કિરણ બેદી સાથે મુલાકાત કરી. કિરણ બેદીએ વડાપ્રધાનની વાતો પર પોતાના મનની વાત કહી, અને જણાવ્યું કે લોકોએ મોદીજી પર વિશ્વાસ રાખવો જોઇએ.

અહીં સાંભળો શું કહ્યું કિરણ બેદીએ...
More From
-
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી







Click it and Unblock the Notifications
