નુકસાનનું આકલન કરવા એક્સપર્ટ્સની ટીમ કેદારનાથ જશે

આ ટીમમાં દહેરાદૂન અને દિલ્હીના પાંચ નિષ્ણાતો સામેલ હશે. રાજ્ય સરકારે તીર્થસ્થળને પહોંચેલા નુકસાનના આકલન માટે એએસઆઇની મદદ માંગી હતી. સૂત્રોએ જણાવ્યું કે ટીમને રવિવાર સુધીમાં હેલિકોપ્ટરથી કેદારનાથ ઉતારવાનો પ્રયાસ કરવામાં આવશે. અત્યારે કેદારનાથ મંદિર એએસઆઇ હેઠળ આરક્ષિત સ્થળ નથી. એએસઆઇ ટીમ પોતાનો રિપોર્ટ ઉત્તરાખંડના મુખ્યમંત્રીને સોંપશે.
બીજી તરફ પૂરથી પ્રભાવિત ઉત્તરાખંડમાં ખરાબ હવામાનને કારણે ફરી એકવાર મહત્વપૂર્ણ બચાવ અભિયાનમાં અવરોધ ઉભો થયો છે. કેદારનાથ અને ગુપ્ત કાશીમાં અટકી અટકીને થનારા વરસાદને કારણે કાટમાળ ખસેડવાની અને તેની નીચે દટાયેલા મૃતદેહોને બકાર કાઢવાની પ્રક્રિયામાં ભારે અવરોધ આવી રહ્યો છે.
More From
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ?









Click it and Unblock the Notifications
