વિદેશ મંત્રી એસ એમ ક્રિશ્નાએ રાજીનામુ આપ્યું

આજે કોર કમિટીની બેઠક મળવાની હતી. આ બેઠક રદ કરવામાં આવી અને વડાપ્રધાન અને કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી વચ્ચે કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરફાર અંગે બેઠક મળી હતી.
સૂત્રો તરફથી એવા પણ સમાચાર છે કે ક્રિશ્નાના પગલે અન્ય મંત્રીઓ પણ રાજીનામા આપી શકે છે. જેમાં રાજસ્થાનના એક મંત્રીનું નામ ચર્ચામાં છે. વિદેશ મંત્રી તરીકે ક્રિશ્નાનું સ્થાન કર્ણાટકના આગેવાન અને રાજ્યસભામાં ડેપ્યુટી ચેરમેન રહી ચૂકેલા રહેમાન ખાન લઇ શકે એવી સંભાવના છે.
આ ઉપરાંત વિવાદમાં રહેલા કોંગ્રેસી નેતા સલમાન ખુર્શીદના પદમાં ફેરફારની શક્યતા હાલ પુરતી ટળી હોય એમ લાગે છે. બીજી તરફ ઘણા સમયથી રાહુલ ગાંધી મંત્રી પદ મેળવશે કે નહીં એ વાત અંગે પણ આજે સંકેત મળ્યા છે કે આ વખતની મંત્રીમંડળની પુનર્રચનામાં રાહુલ ગાંધીનો સમાવેશ કરવામાં નહીં આવે.
સૂત્રો જણાવે છે કે આ તમામ ફેરફાર કર્ણાટકમાં સર્જાયેલી રાજકીય પરિસ્થિતિને સંતુલિત કરવા માટે લેવામાં આવી રહ્યા છે.
-
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત સરકારે ટુકડા ધારામાં મોટા ફેરફાર કર્યા, લઘુત્તમ 10 ગુંઠાનો એકસમાન નિયમ અમલમાં -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
આજ રાતથી ગુજરાતમાં માવઠાનું જોર વધશે, હવામાનની નવી આગાહી -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી












Click it and Unblock the Notifications
