નરેન્દ્ર મોદી અને અમિતાભ બચ્ચન વિરૂદ્ધ પોલીસ ફરિયાદ

માં તાપ્તી જાગૃતિ મંચ બૈતૂલના સંયોજક અને માં સૂર્યપુત્રી તાપ્તી જાગૃતિ સમિતિ મધ્ય પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ રામ કિશોર પવારે સોમવારે કોતવાલી પોલીસ મથકે લેખિત ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે દેશભરમાં ટીવી ચેનલો અને યૂ ટ્યૂબ પર અપલોડ કરવામાં આવેલા ગુજરાત સરકારના પર્યટન વિભાગ દ્રારા પ્રસારિત જાહેરાત 'કુછ દિન તો બિતાયે ગુજરાત મેં'માં અમિતાભ બચ્ચન કહે છે કે અહીં ભગવાન રામે શબરી બોર ખાધા હતા અને સાંભળ્યું છે કે અહીંયા 14 વર્ષ સુધી રોકાયા હતા.
ફરિયાદમાં જાહેરાતની આ જાણકારીને ભ્રામક અને અસત્ય ગણાવતાં કહ્યું હતું કે શ્રી રામને 14 વર્ષનો વનવાસ થયો હતો પરંતુ તેમના દ્રારા વનવાસ કાળ સમયમાં કોઇપણ સ્થળે એક વર્ષથી વધુ સમય વિતાવ્યો નથી. આ સંગઠને પ્રશ્ન કર્યો છે કે આ જાહેરાતના માધ્યમથી નરેન્દ્ર મોદી અને અમિતાભ બચ્ચન ભગવાન રામ વિશે જુઠ્ઠાણું કેમ ફેલાવી રહ્યાં છે?
-
તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલ, શશિકલાએ નવી પાર્ટીની જાહેરાત કરી -
Gujarat Titans Schedule: ગુજરાત ટાઇટન્સ આ દિવસે રમાશે પ્રથમ મેચ, રાજસ્થાન અને દિલ્હી સામે પણ થશે જોરદાર ટક્કર -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: 13 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2: ક્યારે અને ક્યાં જોઈ શકશો રણવીર સિંહની 'ધુરંધર 2', આવી ગઈ સંપૂર્ણ વિગતો -
Israel Iran War: શું સંકટ વચ્ચે ભારતમાં સસ્તું થશે Petrol-Diesel? શું છે સમુદ્ર પર તરતું 'ઓઇલ માર્કેટ'? -
T20 World Cup જીત્યા બાદ મોહમ્મદ સિરાજ પર આ હસીનાએ વરસાવ્યો પ્રેમ! જાહેરમાં કહી દિલની વાત -
IMD Weather Forecast Today: ગુજરાત-રાજસ્થાનમાં હીટવેવની આશંકા, યુપી-બિહાર સહિત 5 રાજ્યોમાં વરસાદનું એલર્ટ -
ખેડૂતો માટે ખુશખબર: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સિંચાઈ માટે કેનાલમાંથી અપાશે પાણી -
પીએમ કિસાનનો 22મો હપ્તો જારી કરાયો, આવી રીતે કરો ચેક -
Petrol Diesel Price: 14 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG સિલિન્ડરને લઈને સરકારનો લુલો બચાવ, સંસદમાં કોઈ અછત ન હોવાનું ગાણું ગાયું










Click it and Unblock the Notifications
