મુંબઈઃ મઝગાંવના ડૉકયાર્ડમાં ખાલી જહાજમાં લાગી આગ, 1નું મોત
મુંબઈઃ મઝગાંવના ડૉકયાર્ડમાં ખાલી જહાજમાં લાગી આગ, 1નું મોત
મુંબઈઃ મુંબઈના મઝગાંવ ડૉકયાર્ડમાં ખાલી પડેલ એક જહાજમાં આગ લાગી ગઈ છે. મઝગાંવ ડૉકયાર્ડમાં ઉભેલ જહાજમાં અચાનક આગ લાગી ગઈ. આગની સૂચના મળતા જ આગ ઓલવવા માટે 5 ફાયર ફાયટર અને 4 પાણીના ટેન્કરને તુરંત ઘટના સ્થળે પહોંચાડી દેવામાં આવ્યાં. જહાજના બીજા અને ત્રીજા માળ પર આગ લાગી છે. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની ટીમ કામે લાગી ગઈ છે. જહાજમાં લાગેલ આગમાં એક શખ્સની મુઝારાથી મોત થયું છે. જાણકારી મુજબ જહાજના ત્રીજા માળ પર શખ્સે ફંસાયો હતો. ગંભીર હાલતમાં તેને હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ ઈલાજ દરમિયાન તેનું મૃત્યુ થયું.
આગ પર કન્ટ્રોલ મેળવવા માટે તેજીથી કામ ચાલી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ જે જહાજમાં આગ લાગી તે આઈએનએસ વિશાખાપટ્ટનમ છે. ઉપરાંત આ યાર્ડને ખાલી કરાવવામાં આવી રહ્યો છે. જે જહાજમાં આગ લાગી છે તે એક ડિસ્ટ્રોયર શિપ છે જે દુશ્મની જહાજને તબાહ કરવા સક્ષમ છે.
Mumbai: A fire breaks out in an empty ship at Mazagon Dockyard, 5 fire tenders and 4 water tankers are present at the spot. Fire extinguishing operations are underway. No casualties or injuries have been reported. More details awaited.
— ANI (@ANI) June 21, 2019
કર્ણાટકઃ મિડ ટર્મ ચૂંટણીવાળા નિવેદન પર એચડી દેવગૌડાએ યૂટર્ન લીધો