અયોધ્યાના હનુમાનગઢી મંદિરમાં સાધુઓ વચ્ચે ખૂની જંગ, એકનું મોત

ઘટના સ્થળે પોલીસે 12 બોરની બે બંદૂકો અને 315 બોરની એક કારતૂસ જપ્ત કરી છે. સ્થિતિ તણાવપૂર્ણ હોવાથી સમગ્ર વિસ્તારમાં પીએસી નિયુક્ત કરી દેવામાં આવી છે. સમાજવાદી સંત સભાના રાષ્ટ્રીય અધ્યક્ષ ભવનાથ દાસે ત્રણ દિવસ પહેલા હનુમાનગઢી મંદિરની સાંકડી ગલી આગળ દીવાર બનાવી તેને બંધ કરી દીધી હતી. આ ગલીમાંથી જ હરિશંકર દાસ પહેલવાનના ઘરમાં ઉપર જવાનો રસ્તો છે.
આ મુદ્દે બંને વચ્ચે વિવાદ વકર્યો હતો. હરિશંકર દાસનું કહેવું છે કે આ હનુમાનગઢીની જાહેર સંપત્તિ છે. રવિવારે સાંજે મજૂરો દીવાર તોડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. ત્યારે બીજી તરફથી તેમની પર પત્થરબાજી થઇ અને લાકડી અને વાંસ લઇને તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન બલરામ દાસે ગોળી ચલાવી હતી તો સામે પક્ષેથી પણ ગોળી ચાલી હતી. જેમાં મજૂરનું મોત નિપજ્યું હતું.
More From
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
