અહો આશ્ચર્યમ! મુંબઇમાં માછલીના કરડવાથી 60 લોકો ઝખમી!
મુંબઇ, 11 સપ્ટેમ્બર : મહારાષ્ટ્રમાં મંગળવારે ગણેશ ચતુર્થી પર ભગવાન ગણપતિની મૂર્તિના વિસર્જન દરમિયાન માછલી કરડવાથી એક નહીં બે નહીં 60 લોકો ઘાયલ થઇ ગયા. આ ઘટના અંગેના જાણ થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સ્થાનીય સૂત્રોએ જણાવ્યું કે આ ઘટના ગિરગાંવ ચૌપાટી પર બની હતી.
આ ઘટનામાં ઘાયલ થયેલા તમામ લોકોને જુદી જુદી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલ અનુસાર દાખલ કરવામાં આવેલા લોકો સ્ટિંગરે અથવા કૈટફિશના કરડવાના કારણે જખમી થયા છે.

નગર નિગમના નાયબ કમિશ્નર કિશોર શીરસાગરે જણાવ્યું કે લોકોની ફરિયાદો સાંજે સાઢા સાત વાગ્યાથી આવવાની શરૂ થઇ ગઇ હતી. સ્થાનીય અધિકારીઓએ શ્રદ્ધાળુઓને ઊંડે સુધી પાણીમાં નહી જવાની અપીલ કરતા તેમને બોટ અને અન્ય જરૂરી સામગ્રી ઉપલબ્ધ કરાવી.
More From
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?









Click it and Unblock the Notifications
