યાત્રીને 88 હજાર રૂ. ચુકવશે એઆઇ એક્સપ્રેસ

રાજ્ય આયોગે જણાવ્યું છે કે એરલાઇન પર ક્ષતિપૂર્તિનો મામલો બને છે. કોઇ ઉડાન રદ થાય તો વૈકલ્પિક વ્યવસ્થા કરવાની એરલાઇનની જવાબદારી બને છે. આયોગે જિલ્લા ફોરમે નિર્ણયને ઉચિત ઠેરવ્યો છે. જિલ્લા ફોરમે યાત્રીની ફરિયાદને યોગ્ય ઠેરવતા એર ઇન્ડિયા એક્સપ્રેસને 88 હજાર રૂપિયાનું વળતર ચુકવવા નિર્દેશ કર્યો હતો.
એરલાઇનને જિલ્લા ફોરમના આ આદેશને પડકાર્યો હતો. તેનું કહેવું હતું કે ટેક્નિકલ ખામીના કારણે ઉડાન રદ કરવામાં આવી હતી. જિલ્લા ફોરમે આ આદેશ દિલ્હી નિવાસી સુનિલ ગોયલની અપીલ પર આપ્યો છે. ગોયલે ફરિયાદ કરી હતી કે 22 મે 2005એ તેમની દિલ્હીથી દુબઇની ઉડાન રદ થઇ ગઇ હતી.












Click it and Unblock the Notifications
