યાત્રીને 88 હજાર રૂ. ચુકવશે એઆઇ એક્સપ્રેસ

રાજ્ય આયોગે જણાવ્યું છે કે એરલાઇન પર ક્ષતિપૂર્તિનો મામલો બને છે. કોઇ ઉડાન રદ થાય તો વૈકલ્પિક વ્યવસ્થા કરવાની એરલાઇનની જવાબદારી બને છે. આયોગે જિલ્લા ફોરમે નિર્ણયને ઉચિત ઠેરવ્યો છે. જિલ્લા ફોરમે યાત્રીની ફરિયાદને યોગ્ય ઠેરવતા એર ઇન્ડિયા એક્સપ્રેસને 88 હજાર રૂપિયાનું વળતર ચુકવવા નિર્દેશ કર્યો હતો.
એરલાઇનને જિલ્લા ફોરમના આ આદેશને પડકાર્યો હતો. તેનું કહેવું હતું કે ટેક્નિકલ ખામીના કારણે ઉડાન રદ કરવામાં આવી હતી. જિલ્લા ફોરમે આ આદેશ દિલ્હી નિવાસી સુનિલ ગોયલની અપીલ પર આપ્યો છે. ગોયલે ફરિયાદ કરી હતી કે 22 મે 2005એ તેમની દિલ્હીથી દુબઇની ઉડાન રદ થઇ ગઇ હતી.
More From
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ










Click it and Unblock the Notifications
