ખાદ્ય સુરક્ષા ખરડો : વિશેષ સત્ર બોલાવવામાં આવશે

ભારતના ખાદ્ય સુરક્ષા ખરડાને વિશ્વનો સૌથી મોટો સામાજિક કલ્યાણ કાર્યક્રમ પણ ગણવામાં આવ્યો છે. તેનો હેતુ દ્શની 67 ટકા વસતીને રાશનની (સસ્તા અનાજની) દુકાનોની મદદથી રૂપિયા 1.3 પ્રતિકિલોના ભાવે એક સમાન રીતે પાંચ કિલો ખાદ્યાન પૂરું પાડવાનો કાયદેસર હક આપવાનો છે. સંસદના તાજેતરમાં પૂરા થયેલા બજેટ સત્રમાં વારંવાર અવરોધ ઉભો થવાના કારણે ખાદ્ય ખરડામાં સંશોધનો પસાર કરી શકાયા ન હતા. આ ખરડાને વાસ્તવમાં ડિસેમ્બર, 2011માં લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું.
ખાદ્ય પ્રધાન કે વી થોમસે જણાવ્યું કે અમારી પાસે ખાદ્ય સુરક્ષા બિલ માટે ત્રણ વિકલ્પો છે. સરકાર આવનારા 10-15 દિવસમાં તે અંગે વિચાર કરેશે. આવતા વર્ષે થનારી લોકસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસનો પ્રયાસ હશે કે વિપક્ષના શાસન અને ભ્રષ્ટાચારના આરોપોને ખાદ્ય અને ભૂમિ અધિગ્રહણ કાયદાઓની મદદથી ધ્વસ્ત કરવામાં આવે.
થોમસે જણાવ્યું કે તેઓ ટૂંક સમયમાં રાજ્ય સરકારોને પત્ર લખશે કે ખાદ્ય ખરડાની જોગવાઇઓનો અમલ કરવા માટે તેઓ તૈયાર રહે. મંત્રીએ જણાવ્યું કે સરકારી આદેશ મારફતે સરકાર સસ્તા દરે પ્રતિ વ્યક્તિ પાંચ કિલો અનાજની માત્રા આપવા અને માતૃત્વ લાભ આપવા જેવી જોગવાઇઓને લાગુ કરી શકે છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ









Click it and Unblock the Notifications
